પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ફેબ્રુઆરી, 2019નાં રોજ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર જશે. આ દરમિયાન તેઓ 294 કિલોમીટર લાંબા અંડાલ-સેંથિયા-પાકુર-માલદા તથા ખાના-સેથિયા રેલવે સેક્શનનાં વિદ્યુતીકરણનું લોકાર્પણ કરશે. આ સેક્શનનું વિદ્યુતીકરણ ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં કોલસો, પથ્થરનાં ટુકડાઓ અને ભારે વસ્તુઓનું પરિવહન સરળ બનાવશે.

પ્રધાનમંત્રી આ અવસરે હિજલી-નારાયણગઢ સેક્શન પરની ત્રીજી રેલવે લાઇનનું લોકાર્પણ પણ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s semiconductor market to cross $100 billion by 2030, projects PM Modi; unveils Rs 3,300 cr Kaynes plant in Gujarat

Media Coverage

India’s semiconductor market to cross $100 billion by 2030, projects PM Modi; unveils Rs 3,300 cr Kaynes plant in Gujarat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ 2026
March 31, 2026

 Building a Resilient Bharat: Record Progress in Banking, Infrastructure, EVs, and Conservation Under PM Modi