PM to attend birth centenary celebration of Nanaji Deshmukh, address 10,000 people from SHGs, Panchayats and Awas Yojana beneficiaries
PM Modi to release a commemorative postage stamp on Nanaji Deshmukh
PM to launch Gram Samvad App which will carry information on the progress of rural development works at Gram Panchayat level
PM Modi to inaugurate a Plant Phenomics Facility of IARI

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (11 ઓક્ટોબર, 2017) નવી દિલ્હીમાં આઈએઆરઆઈ, પુસા ખાતે નાનજી દેશમુખની જન્મ શતાબ્દીની ઉજવણીનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી “ટેકનોલોજી અને ગ્રામ્ય જીવન” વિષય પરનાં એક પ્રદર્શનની મુલાકાત લેશે. આ પ્રદર્શન એક સો થી વધું ગુણવત્તા યુક્ત પ્રયોગો અને ઉપયોગીતાઓને દર્શાવે છે. તેઓ ગ્રામીણ સંશોધકો સાથે વાતચીત કરશે.

પ્રધાનમંત્રી નનાજી દેશમુખ અને લોકનાયક જયપ્રકાશ નારાયણને પુષ્પાંજલિ અર્પણ કરશે.

પ્રધાનમંત્રી નનાજી દેશમુખ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ જીલ્લા કક્ષાએ સંકલન અને વિકાસ કાર્યોની દેખરેખ માટેનું એક પોર્ટલ લોન્ચ કરશે. તેઓ ગ્રામ સંવદ એપ પણ લોન્ચ કરશે, જે ગ્રામ પંચાયત સ્તરે ગ્રામીણ વિકાસ કાર્યોની પ્રગતિ અંગેની માહિતી આપશે. આ એપ સુચના સે સશકતિકરણ એટલે કે માહિતી દ્વાર સશક્તિકરણ ની થીમ પર તૈયરકરવામાં આવી છે.પ્રધાનમંત્રી આઇએઆરઆઇના પિનોમિક્સ સુવિધાનાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી સ્વ-સહાય સમૂહો, પંચાયતો, જળ સંરક્ષણના સર્જકો, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ એવા આશરે 10,000 લોકોને સંબોધશે કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways plans four-laning of 11,000-km high-density network to boost train capacity

Media Coverage

Indian Railways plans four-laning of 11,000-km high-density network to boost train capacity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi