શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઇસ્કોન-ગ્લોરી ઑફ ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર, ઇસ્ટ ઑફ કૈલાશ, નવી દિલ્હી ખાતે ગીતા આરાધના મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વભરનાં ઇસ્કોનનાં શ્રદ્ધાળુઓએ તૈયાર કરેલી ભગવદ ગીતાનું અનાવરણ કરશે. આ ભગવદ ગીતા 2.8 મીટરની અને 800 કિલોથી વધારે વજન ધરાવતી દુનિયાની વિશિષ્ટ ભગવદ ગીતા છે. તેમાં ટીકા સાથે ભગવદગીતાનાં મૂળ મંત્રો રહેલા છે. પ્રધાનમંત્રી તેનું અધિકૃત અનાવરણ કરવા ભગવદ ગીતાનું પાનું ફેરવશે.

પ્રધાનમંત્રી અહિં ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે.

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Bhupender Yadav writes: What the Sengol represents

Media Coverage

Bhupender Yadav writes: What the Sengol represents
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જૂન 2023
June 02, 2023
શેર
 
Comments

Strength and Prosperity: PM Modi's Transformational Impact on India's Finance, Agriculture, and Development