પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી નિમિત્તે યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાન સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પ્રસંગે યાદ કરું છુ. ‘મહાકવિ ભરતિયાર’ ના રૂપમાં જાણીતા ભારતી દેશભક્તિ, સમાજ સુધારણા, કાવ્ય પ્રતિભા અને નિર્ભયતાના અદમ્ય ઉદાહરણનું પ્રતીક છે. તેમના વિચારો અને કાર્યો હંમેશાં આપણને બધાને પ્રેરણા આપે છે.

સુબ્રમણ્યમ ભારતી ન્યાય અને સમાનતામાં સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હતા. તેમણે એકવાર કહ્યું હતું, ‘જો કોઈ માણસ ભૂખમરાથી પીડાય છે, તો આપણે આખી દુનિયાનો નાશ કરીશું.’ તે માનવપીડા ઘટાડવા અને સશક્તીકરણમાં આગળ વધવા પ્રત્યેનું તેમનું વલણ દર્શાવે છે. ”

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 મે 2026
May 12, 2026

Building a Trusted India: Modi's Leadership in Finance, Manufacturing, and Global Partnerships