PM Modi inaugurates several development projects in Rajkot, Gujarat
PM Modi interacts with the beneficiaries of #PradhanMantriAwasYojana in Rajkot
Inspired by Gandhi Ji, we have to work for a cleaner and greener tomorrow: PM Modi #SwachhBharat
Gujarat is blessed that this is the land that is so closely associated with Gandhi ji: PM Modi in Rajkot
Bapu always said that think of the last person in the queue, the poorest person, and serve the underprivileged. Inspired by this ideal we are serving the poor: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલયને ખુલ્લું મુક્યું. આ સંગ્રહાલય આલ્ફ્રેડ હાઈસ્કુલમાં તૈયાર કરવામાં આવ્યું છે કે જે મહાત્મા ગાંધીના રચનાત્મક વર્ષોનો મહત્વનો ભાગ બની હતી. તે ગાંધીજીની સંસ્કૃતિ, મુલ્યો અને દર્શન અંગે જાગૃતિ ફેલાવવા માટે સહાયભૂત બનશે.

પ્રધાનમંત્રીએ 624 મકાનોની એક જાહેર આવાસ પરિયોજનાનું ઉદઘાટન દર્શાવતી એક તકતીનું પણ અનાવરણ કર્યું હતું. તેમણે 240 લાભાર્થી પરિવારોના ઈ-ગૃહ પ્રવેશના સાક્ષી બન્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત એ કૃપાપાત્ર ભૂમિ છે કે જે બાપુની સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે.

બાપુ પર્યાવરણ અંગે ચિંતિત હતા એ બાબતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગાંધીજીમાંથી પ્રેરણા લઈને આપણે વધુ સ્વચ્છ અને વધુ હરિયાળા આવતીકાલ માટે કાર્ય કરવાનું છે.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બાપુએ આપણને હંમેશા હરોળમાં સૌથી છેલ્લા ઉભેલા, સૌથી ગરીબ વ્યક્તિ વિષે વિચારવાનું અને વંચિતોની સેવા કરવાનું શીખવ્યું છે. આ આદર્શથી પ્રેરણા લઈને અમે ગરીબોની સેવા કરીએ છીએ, પ્રધાનમંત્રીએ ઉમેર્યું. અમારી પહેલોના માધ્યમથી અમે તેમના જીવનમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ, અમે ગરીબો માટે ઘર બાંધવા માંગીએ છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું  કે, આઝાદીને 70 વર્ષથી વધુ સમય થઇ ગયો છે પરંતુ સ્વચ્છ ભારતનું બાપુનું સપનું હજુ પણ અધૂરું છે, લોકોને આહવાન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સાથે મળીને આપણે આ સપનાને પૂરું કરવાનું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું, છેલ્લા ચાર વર્ષ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમે ઘણો નોંધપાત્ર વિસ્તાર આવરી લીધો છે, પરંતુ હજુ પણ આપણે આ કાર્ય કરવાનું યથાવત ચાલુ રાખવું જોઈએ.


 The Prime Minister later visited the Mahatma Gandhi Museum. Here are some pictures from his visit.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of self-respect, courage and steadfastness
August 18, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of living with self-respect, courage and dignity. He emphasised that true valour and strength lie in remaining steadfast in one’s principles and values, without compromising them under any circumstances.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”

The Subhashitam conveys that a person should always live with self-respect, courage and dignity. True valor and strength lie in never compromising one's principles and values under any circumstances, but remaining steadfast in one's ideals with truth, patience and self-pride.

The Prime Minister wrote on X;

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।

अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”