પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"દિલ્હીના ગોકુલપુરીમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે."
दिल्ली के गोकुलपुरी में अग्निकांड से हुआ हादसा हृदयविदारक है। इस हादसे में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं गहरी संवेदना प्रकट करता हूं। ईश्वर उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे।
— Narendra Modi (@narendramodi) March 12, 2022


