૩૨મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટનું શાનદાર સમાપન

ગુજરાતમાં ઘોડેસવારીને પ્રોત્સાહન અપાશે

અશ્વ ગતિ, શૌર્ય, વિરતાની વીરાસત છે

અશ્વોની જાતવાન પ્રજાતિના જતન અને સંવર્ધન માટે ગુજરાત પ્રતિબધ્ધ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૨મી ઓલ ઇન્ડિયા પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટનું આજે અમદાવાદમાં શાનદાર સમાપન કરતા અશ્વ અને ઘોડેસવારીનો ઇતિહાસ વીરતા તથા ગતિ અને શૌર્યની વિરાસત ગણાવી હતી અને અશ્વોના જતન સંવર્ધન તથા ધોડે સવારીને સમાજમાં પ્રોત્સાહિત કરવાનો ગુજરાત સરકારનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ દળમાં અશ્વ દળનું ગૌરવ ભર્યું સ્થાન રાું છે અને દરેક જિલ્લા મથકે પોલીસ ફરજમાં ઘોડે સવારીને પ્રોત્સાહિત કરવાની કાર્યયોજના અમલમાં મૂકાશે.

બીજી જાન્યુઆરીથી અમદાવાદમાં ૧૬ વર્ષ પછી યોજાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટમાં ભારતના વિવિધ રાજ્યોના ઘોડેસવાર પોલીસ દળો અને સુરક્ષા દળોની મળીને ૧૮ ટીમોએ ૬૪૫ ચૂનંદા ધોડે સવાર અને ૩૦૨ જાતવાન અશ્વો સાથે ૧૫ જેટલી ધોડે સવારીની આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આજે સાંજે પોલીસ સ્ટેડિયમ ખાતે યોજાયેલા શાનદાર સમાપન સમારોહમાં વિજેતા ઘોડેસવાર ટીમોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે ઇનામો અને ટ્રોફિઓ એનાયત કરવામાં આવ્યા હતા.

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

ગુજરાતના દિવંગત પોલીસ મહાનિદેશક સ્વ.અમિતાભ પાઠકની સ્મૃતિમાં આ વર્ષથી ખાસ ઇકવેસ્ટ્રીયન ટ્રોફી પણ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ ઇકવેસ્ટ્રીઅન મીટની ઘોડેસવારીની સ્પર્ધાઓની વિજેતા ટીમો અને ઘોડેસવારો અને ભાગ લેનારી તમામ ટીમોને અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગણવેશ ધારી શિસ્તબધ્ધ પોલીસ અને સુરક્ષા દળોમાં અશ્વ સવારી વિરતા અને શૌર્યની અનૂભૂતિ કરાવે છે.

અશ્વ ગતિ અને વીરતાનું પ્રતિક છે સદીઓથી ગુજરાતના કાઠીયાવાડી અશ્વની જાતવાન પ્રજાતિ વિશ્વ પ્રસિધ્ધ છે. કાઠીયાવાડી અશ્વના સંવર્ધન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંશોધન ચાલી છે એમ તેમણે જણાવ્યું હતું.

રાણા પ્રતાપનો ઐતિહાસિક અશ્વ ચેતક ની માતા ગુજરાતની ભૂમિની સુરેન્દ્રનગર જિલ્લાની હતી. આમ ઇતિહાસમાં યુધ્ધો અને વીર પુરૂષોની સાથે અશ્વનો શૌર્ય-વીરતાનો ઇતિહાસમાં પણ પ્રસિધ્ધ છે એમ તમેણે જણાવ્યું હતું.

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Narendra Modi addresses closing ceremony of All India Police Equestrian Meet in Ahmedabad

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class

Media Coverage

India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of protecting nature
July 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the welfare of humanity lies in the protection and respect of nature. He noted that India’s timeless traditions also inspire us to uphold this righteous way of life and live in harmony with the natural world.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“लोकपालाश्च ते सर्वे वासवप्रमुखास्तथा। ऋतवः षट् च ते सर्वे मासाः संवत्सराः क्षपाः॥

दिनानि च मुहूर्ताश्च स्वस्ति कुर्वन्तु ते सदा। श्रुतिः स्मृतिश्च धर्मश्च पातु त्वां पुत्र सर्वतः॥”

The Subhashitam conveys that alife lived in harmony with nature and righteousness is the foundation of happiness, security, and well-being. Therefore, may the guardians of the directions, the principal deities led by Indra, the six seasons, all months, years, nights, days, and auspicious moments always bring blessings and prosperity. May the Vedas, sacred traditions, and righteousness also protect everyone in every way and at all times.

The Prime Minister wrote on X;

“प्रकृति के संरक्षण और सम्मान में ही मानवता का कल्याण निहित है। हमारी परंपरा भी हमें इसी धर्मसम्मत आचरण की प्रेरणा देती है।

लोकपालाश्च ते सर्वे वासवप्रमुखास्तथा। ऋतवः षट् च ते सर्वे मासाः संवत्सराः क्षपाः॥

दिनानि च मुहूर्ताश्च स्वस्ति कुर्वन्तु ते सदा। श्रुतिः स्मृतिश्च धर्मश्च पातु त्वां पुत्र सर्वतः॥”