ભારતીય પોલિસ સેવાની વર્ષ 2017ની બેચનાં આશરે 100 પ્રોબેશનર્સ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

પ્રોબેશનર્સ સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ સમર્પણ અને વિશિષ્ટતાથી કામ કરવા બાબતે તેમજ વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓ અદા કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 33,000 પોલીસ કર્મચારીઓની શહીદીને યાદ કરી હતી, જેમણે તેમની ફરજ બજાવતા પોતાનો જીવ દેશ માટે કુરબાન કરી દીધો છે.

પ્રધાનમંત્રીએ સુશાસન, શિસ્ત અને આચરણ, મહિલા સશક્તિકરણ અને ફોરેન્સિક સાયન્સ જેવા વિષયો પર પણ ચર્ચા કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Zojila Tunnel achieves final breakthrough at 11,578 feet, bringing Kashmir-Ladakh link closer

Media Coverage

Zojila Tunnel achieves final breakthrough at 11,578 feet, bringing Kashmir-Ladakh link closer
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 10 જૂન 2026
June 10, 2026

Citizens Celebrate the Longest Chapter in India’s Democratic Story: PM Modi’s Historic 4,399-Day Milestone