પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે PM સ્મૃતિચિહ્ન 2022ની હરાજી આ મહિનાની 12 તારીખ સુધી લંબાવવામાં આવી છે.
સંસ્કૃતિ મંત્રાલયના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“વર્ષોથી મને મળેલી ઘણી વિશેષ ભેટો પૈકીની આ એક છે. લોકોની ઈચ્છાને માન આપીને સ્મૃતિચિહ્નોની હરાજી 12મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. ભાગ લો.”
This is among the many special gifts I have received over the years. Respecting people’s wishes, the auction of the mementoes has been extended till the 12th. Do take part. https://t.co/9MuJnWMvhr
— Narendra Modi (@narendramodi) October 7, 2022


