ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਕੌਰਨਰ 30 ਮਈ 2023

Published By : Admin | May 30, 2023 | 18:48 IST

Commemorating Seva, Sushasan and Garib Kalyan as the Modi Government Completes 9 Successful Years

  • Amit Jha June 26, 2023

    #NarendraModiJiKaNayaBharat
  • Neha Rana June 20, 2023

    Hindu hai hum Hindi hai hum vatan hai hum sab ek bhartiya hai ek hoker hume chelna hai Jai hind vandematram
  • Neha Rana June 20, 2023

    Jai shree ram
  • PRATAP SINGH June 01, 2023

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 वंदे मातरम् वंदे मातरम् 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • Kuldeep Yadav June 01, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • अनन्त राम मिश्र June 01, 2023

    सुप्रभात/सादर प्रणाम
  • Manorama Singh May 31, 2023

    Logo ka kahna hai ki IAS Mathai ki book per se ban huta Leni chahiye. Sub sahi raste per aa jayenge.
  • Prashant Pareek May 31, 2023

    श्रीमान जी आज आपके द्वारा पुष्कर राजस्थान में विशाल सभा को संबोधित किया गया। सतही बातों की अपेक्षा जड को देखना चाहिए। जिसमें किसानों की बात की गई जबकि राजस्थान के वर्तमान किसान परिवारों के अधिकांश सदस्य केंद्र व राज्य सरकार में कर्मचारी हैं, जब कर्मचारियों को ओपीएस वर्तमान राजस्थान सरकार दे रही हैं तो ऐसे में कर्मचारियों की तरफ ही उनके परिवार के बाकी किसान, दलित, आदीवासी, महिला सदस्य झुक रहे हैं अपितु झुक चुके हैं। जब पहले वसुंधरा सरकार थी तब आखिर उस सरकार को नये जिलों की घोषणा में क्या जोर आ रहा था? वो ही काम अब कैसे इतनी आसानी से करके उन जिलों की जनता को पूरी तरह अपनी तरफ कर लिया वर्तमान सरकार ने... आर एस एस वाले इतिहास पर जोर देते हैं सच कहूँ तो भाजपा और आर एस एस को अपनी बोलने योग्य और वैचारिक खुराक ही इतिहास से मिलती है फिर राजस्थान में पूर्ववर्ती सरकार आखिर क्यों सरकारी विद्यालयों को क्रमोन्नत नहीं करके उनमे वैकल्पिक विषय इतिहास को शामिल नहीं कर सकी, इतिहास पढकर ही नई पीढ़ी को हजारों वर्ष की गुलामी का अहसास और उस गुलामी के प्रतिकार की भावना उत्पन्न होती हैं। आपकी पार्टी के कार्यकर्ता,हारे जीते विधायक, हारे जीते पार्षद आखिर क्यों प्रति दस दिवस में या प्रतिदिन ही अपने अपने क्षेत्रों का दोरा क्यों नहीं करते? वे आखिर जनता जनार्दन से भी ऊपर किसके आदेश की प्रतिक्षा में निष्क्रिय एवं सुषुप्त रहते जैसे ही आपका दौरा, रैली या सभा होगी उस अल्प समयावधि के लिए उनमें चेतना आ जायेगी फिर उनकी खुद की जनता में जड कैसे बनेगी???
  • Sivaperumal May 31, 2023

    🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
  • Sivaperumal May 31, 2023

    🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
Explore More
ਹਰ ਭਾਰਤੀ ਦਾ ਖੂਨ ਖੌਲ ਰਿਹਾ ਹੈ: ਮਨ ਕੀ ਬਾਤ ਵਿੱਚ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਮੋਦੀ

Popular Speeches

ਹਰ ਭਾਰਤੀ ਦਾ ਖੂਨ ਖੌਲ ਰਿਹਾ ਹੈ: ਮਨ ਕੀ ਬਾਤ ਵਿੱਚ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਮੋਦੀ
‘Remarkable Milestone’: Muizzu Congratulates PM Modi For Being 2nd Longest Consecutive Serving Premier

Media Coverage

‘Remarkable Milestone’: Muizzu Congratulates PM Modi For Being 2nd Longest Consecutive Serving Premier
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets countrymen on Kargil Vijay Diwas
July 26, 2025

Prime Minister Shri Narendra Modi today greeted the countrymen on Kargil Vijay Diwas."This occasion reminds us of the unparalleled courage and valor of those brave sons of Mother India who dedicated their lives to protect the nation's pride", Shri Modi stated.

The Prime Minister in post on X said:

"देशवासियों को कारगिल विजय दिवस की ढेरों शुभकामनाएं। यह अवसर हमें मां भारती के उन वीर सपूतों के अप्रतिम साहस और शौर्य का स्मरण कराता है, जिन्होंने देश के आत्मसम्मान की रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के लिए मर-मिटने का उनका जज्बा हर पीढ़ी को प्रेरित करता रहेगा। जय हिंद!