पंतप्रधान नरेंद्र मोदी यांनी गुजरात सरकारमधील माजी मंत्री श्री भागुभाई पटेल यांच्या निधनाबद्दल तीव्र शोक व्यक्त केला आहे."पटेल यांनी सार्वजनिक सेवेसाठी योगदानाबद्दल ते सदैव स्मरणात राहील,"असे पंतप्रधान म्हणाले.
पंतप्रधानांनी आपल्या ट्विटरसंदेशामध्ये म्हटले आहे,:
"ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના....... ૐ શાંતિ: ||"
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના....... ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) June 26, 2022


