पंतप्रधान श्री नरेंद्र मोदी यांनी आज प्रसिद्ध गुजराती गायक पुरुषोत्तम उपाध्याय यांच्या निधनाबद्दल शोक व्यक्त केला.
श्री मोदींनी X वर एका पोस्टमध्ये लिहिले:
सुगम संगीताद्वारे गुजराती भाषा जगभर जिवंत ठेवणारे दिग्गज गायक पुरुषोत्तम उपाध्याय यांच्या निधनाच्या वृत्ताने अतिशय धक्का बसला. कलाविश्वाची ही कधीही भरून न येणारी हानी आहे. त्यांच्या सुमधुर आवाजातील स्वरांकण संगीत रचना सदैव आपल्या हृदयात जिवंत राहील.
सद्गत आत्म्यास शांती लाभो हीच प्रार्थना आणि शोकाकुल परिवाराप्रती संवेदना...
ॐ शांती 🙏”
ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે.
— Narendra Modi (@narendramodi) December 11, 2024
સદ્ગતના આત્માની શાંતિ માટે…