ತೆಲಂಗಾಣ ಸೂಪರ್ ಥರ್ಮಲ್ ಪವರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್‌ನ 800 MW ಘಟಕವನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತದೆ
ವಿವಿಧ ರೈಲು ಮೂಲಸೌಕರ್ಯ ಯೋಜನೆಗಳನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತದೆ
ಪ್ರಧಾನಮಂತ್ರಿ - ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಆರೋಗ್ಯ ಮೂಲಸೌಕರ್ಯ ಮಿಷನ್ ಅಡಿಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲು ತೆಲಂಗಾಣದಾದ್ಯಂತ 20 ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಬ್ಲಾಕ್‌ಗಳಿಗೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ
ಸಿದ್ದಿಪೇಟ್ - ಸಿಕಂದರಾಬಾದ್ - ಸಿದ್ದಿಪೇಟ್ ರೈಲು ಸೇವೆಯನ್ನು ಫ್ಲ್ಯಾಗ್ ಆಫ್ ಮಾಡಲಾಗಿದೆ
ವಿದ್ಯುತ್‌ನ ಸುಗಮ ಪೂರೈಕೆಯು ರಾಜ್ಯದಲ್ಲಿ ಕೈಗಾರಿಕೆಗಳ ಬೆಳವಣಿಗೆಗೆ ವೇಗವನ್ನು ನೀಡುತ್ತದೆ
ನಾನು ಅಡಿಗಲ್ಲು ಹಾಕಿದ ಯೋಜನೆಗಳನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸುವುದು ನಮ್ಮ ಸರ್ಕಾರದ ಕಾರ್ಯ ಸಂಸ್ಕೃತಿ
ಹಾಸನ-ಚೆರ್ಲಪಲ್ಲಿ LPG ರೂಪಾಂತರ, ಸಾರಿಗೆ ಮತ್ತು ವೆಚ್ಚ-ಪರಿಣಾಮಕಾರಿ ಮತ್ತು ಪರಿಸರ ಸ್ನೇಹಿ ರೀತಿಯಲ್ಲಿ ವಿತರಣೆಗೆ ಆಧಾರವಾಗಲಿದೆ
ಭಾರತ ರೈಲ್ವೇಯು ಎಲ್ಲಾ ರೈಲು ಮಾರ್ಗಗಳ 100 ಪ್ರತಿಶತ ವಿದ್ಯುದ್ದೀಕರಣದ ಗುರಿಯೊಂದಿಗೆ ಚಲಿಸುತ್ತಿದೆ

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી ભાઈ. કિશન રેડ્ડી જી, અહીં ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો, બહેનો અને સજ્જનો!

હું તેલંગાણાને એ પ્રોજેક્ટ્સ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેનો આજે શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

કોઈપણ દેશ અને રાજ્યના વિકાસ માટે તે રાજ્ય વીજળી ઉત્પાદનમાં શક્ય તેટલું આત્મનિર્ભર હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં વીજળી હોય છે, ત્યારે વ્યવસાય કરવાની સરળતા અને જીવનની સરળતા બંને સુધરે છે. સરળ વીજ પુરવઠો રાજ્યના ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપે છે. આજે પેડ્ડાપલ્લી જિલ્લામાં NTPCના સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનું બીજું યુનિટ પણ શરૂ થશે. જ્યારે આ પ્રોજેક્ટનો બીજો તબક્કો પૂર્ણ થશે, ત્યારે આ પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 4000 મેગાવોટ હશે. મને ખુશી છે કે દેશમાં એનટીપીસીના તમામ પાવર પ્લાન્ટમાં આ સૌથી આધુનિક પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળીનો મોટો હિસ્સો તેલંગાણાના લોકોને મળશે. અમારી સરકાર જે પણ પ્રોજેક્ટ શરૂ કરે છે, તેને પૂર્ણ પણ કરે છે. મને યાદ છે કે મેં ઓગસ્ટ 2016માં આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. હવે આજે મને તેનું ઉદ્ઘાટન કરવાનું પણ સૌભાગ્ય મળ્યું છે. આ અમારી સરકારની નવી કાર્ય સંસ્કૃતિ છે.

 

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

અમારી સરકાર તેલંગાણાના લોકોની ઊર્જા સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પણ કામ કરી રહી છે. બે દિવસ પહેલા જ મને હસન-ચેરલાપલ્લી એલપીજી પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરવાની તક મળી. આ પાઇપલાઇન એલપીજી ટ્રાન્સફોર્મેશન અને તેના પરિવહન અને વિતરણની સલામત, ખર્ચ અસરકારક અને પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ વિકસાવવા માટેનો આધાર બનશે.

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

આજે જ મને ધર્માબાદ-મનોહરાબાદ અને મહબૂબનગર-કુર્નૂલ રેલ્વે સ્ટેશનોના વિદ્યુતીકરણ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. આનાથી તેલંગાણાની કનેક્ટિવિટી વધશે અને બંને ટ્રેનોની એવરેજ સ્પીડ પણ વધશે. ભારતીય રેલ્વે આગામી થોડા મહિનામાં તમામ રેલ્વે લાઈનોનું 100 ટકા વિદ્યુતીકરણ કરવાનું લક્ષ્ય રાખે છે. મનોહરબાદ-સિદ્દીપેટ નવી રેલ્વે લાઇનનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનાથી બિઝનેસને પ્રોત્સાહન મળશે. 2016માં મને આ પ્રોજેક્ટનો પાયો નાખવાની તક પણ મળી હતી. આજે આ કામ પણ પૂર્ણ થયું છે.

 

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

આપણા દેશમાં, લાંબા સમય સુધી, આરોગ્યસંભાળ માત્ર ધનિકોનો અધિકાર માનવામાં આવતો હતો. છેલ્લા 9 વર્ષોમાં, અમે આ પડકારને ઉકેલવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેથી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ અને સસ્તું બંને હોય. ભારત સરકાર મેડિકલ કોલેજો અને AIIMSની સંખ્યામાં વધારો કરી રહી છે. એઈમ્સના બીબીનગરમાં ઈમારત નિર્માણના અમારા ચાલી રહેલા કામને પણ તેલંગાણાના લોકો જોઈ રહ્યા છે. જ્યારે હોસ્પિટલો વધી છે, ત્યારે દર્દીઓની સંભાળ લેવા માટે ડોકટરો અને નર્સોની સંખ્યા પણ વધી રહી છે.

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

આજે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારત ભારતમાં ચાલી રહી છે. આ કારણે એકલા તેલંગાણામાં 70 લાખથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ગેરંટી મળી છે. ગરીબ અને મધ્યમ વર્ગને જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ આપવામાં આવી રહી છે. જેના કારણે આ પરિવારો દર મહિને હજારો રૂપિયાની બચત કરી શકે છે.

 

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

દરેક જીલ્લામાં સારી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કર્યું છે. આજે, આ મિશન હેઠળ, તેલંગાણામાં 20 ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ બ્લોક્સ એવી રીતે બનાવવામાં આવશે કે તેમાં સમર્પિત આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન સપ્લાય, ચેપ નિવારણ અને નિયંત્રણની સંપૂર્ણ વ્યવસ્થા હોય. તેલંગાણામાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટે 5000થી વધુ આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પણ કામ કરી રહ્યા છે. કોરોના વૈશ્વિક રોગચાળા દરમિયાન, તેલંગાણામાં લગભગ 50 મોટા PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેણે લોકોના જીવન બચાવવામાં ઘણી મદદ કરી હતી.

 

ના કુટમ્ભ સભ્યુલ્લારા,

હું ફરી એકવાર તેલંગાણાના લોકોને ઊર્જા, રેલવે અને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે અભિનંદન આપું છું. અને હવે હું જાણું છું કે લોકો આગામી કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે, તેઓ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં એક ખુલ્લું મેદાન છે, તેથી ત્યાં કેટલીક વસ્તુઓ ખુલ્લેઆમ થશે.

ખુબ ખુબ આભાર.

 

Explore More
ಶ್ರೀರಾಮ ಜನ್ಮಭೂಮಿ ಮಂದಿರದ ಧ್ವಜಾರೋಹಣ ಉತ್ಸವ ಉದ್ದೇಶಿಸಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅವರ ಭಾಷಣ

ಜನಪ್ರಿಯ ಭಾಷಣಗಳು

ಶ್ರೀರಾಮ ಜನ್ಮಭೂಮಿ ಮಂದಿರದ ಧ್ವಜಾರೋಹಣ ಉತ್ಸವ ಉದ್ದೇಶಿಸಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅವರ ಭಾಷಣ
Lakhpati Didi to Drone Didi: How India is building a wider women-led rural economy

Media Coverage

Lakhpati Didi to Drone Didi: How India is building a wider women-led rural economy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a fire tragedy in Birbhum, West Bengal
August 17, 2026
Prime Minister announces ex-gratia from PMNRF for the victims of the mishap in Birbhum, West Bengal

Prime Minister Shri Narendra Modi today expressed deep anguish over the loss of lives due to a fire tragedy in Birbhum, West Bengal.

The Prime Minister extended his condolences to those who have lost their loved ones and prayed for the early recovery of the injured. He added that the local administration is actively assisting those affected in the mishap.

In a post on X, the Prime Minister's Office shared:

"Anguished to hear about the loss of lives due to a fire tragedy in Birbhum, West Bengal. I extend my condolences to those who have lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected in the mishap: PM @narendramodi"

Prime Minister Shri Narendra Modi has announced an ex-gratia from the Prime Minister's National Relief Fund (PMNRF) of Rs. 2 lakh for the next of kin of each deceased, along with Rs. 50,000 for those injured in the mishap in Birbhum, West Bengal.

In a post on X, the Prime Minister's Office shared:

"In the wake of the mishap in Birbhum, West Bengal, PM @narendramodi has announced Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 for those injured."