“Ashtadhyayi is a thousands-year-old text of India's linguistics, India's intellectuality and our research culture”
“Time refined Sanskrit but could never pollute it, it remained eternal”
“Whatever national dimension you look at in India, you will witness Sanskrit’s contribution”
“Sanskrit is not only the language of traditions, it is also the language of our progress and identity”
“Chitrakoot has spiritual enlightenment as well as natural beauty”

નમો રાઘવાય!

નમો રાઘવાય!

આપણને સૌને આશીર્વાદ આપવા માટે અહીં પધારેલા પૂજનીય જગદ્ગુરુ શ્રી રામભદ્રાચાર્યજી, અહીં ઉપસ્થિત થયેલા તમામ તપસ્વી વરિષ્ઠ સંતગણો અને ઋષિઓ, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રી ભાઇ શિવરાજજી, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!

હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.

 

મારા પરિવારજનો.

અષ્ટાધ્યાયી એ ભારતના ભાષા વિજ્ઞાનનો, ભારતની બૌદ્ધિકતાનો અને આપણી સંશોધન સંસ્કૃતિનો હજારો વર્ષ જૂનો ગ્રંથ છે. કેવી રીતે એક એક સૂત્રમાં વ્યાપક વ્યાકરણ સમાવી શકાય છે, કેવી રીતે ભાષાને 'સંસ્કૃત વિજ્ઞાન'માં રૂપાંતરિત કરી શકાય છે, તે વાત પુરાવો મહર્ષી પાણિનીની આ હજારો વર્ષ જૂની રચના છે. તમે જોશો કે, આ હજારો વર્ષોમાં દુનિયામાં ન જાણે કેટલી બધી ભાષાઓ આવી અને જતી રહી. જૂની ભાષાઓનું સ્થાન નવી ભાષાઓએ લીધું. પરંતુ, આજે પણ આપણી સંસ્કૃત એટલી જ અકબંધ છે અને એટલી જ અટલ છે. સંસ્કૃત ભાષા સમયની સાથે પરિસ્કૃત તો થઇ, પરંતુ પ્રદૂષિત નથી થઇ. તેનું કારણ સંસ્કૃતનું પરિપક્વ વ્યાકરણ વિજ્ઞાન છે. માત્ર 14 મહેશ્વર સૂત્રો પર આધારિત આ ભાષા હજારો વર્ષોથી શસ્ત્રો અને શાસ્ત્રો બંને વિદ્યાઓની જનેતા છે. સંસ્કૃત ભાષામાં જ ઋષિઓ દ્વારા વેદની ઋચાઓ પ્રગટ કરવામાં આવી છે. આ ભાષામાં પતંજલિ દ્વારા યોગનું વિજ્ઞાન પ્રગટ કરવામાં આવ્યું છે. આ ભાષામાં જ ધન્વંતરી અને ચરક જેવા ઋષિઓએ આયુર્વેદનો સાર લખ્યો છે. આ ભાષામાં જ કૃષિ પરાશર જેવા ગ્રંથોએ ખેતીને શ્રમની સાથે સાથે સંશોધન જોડે જોડવાનું કામ કર્યું છે. આ ભાષામાં જ ભરતમુનિ દ્વારા આપણને નાટ્ય અને સંગીત વિજ્ઞાનની ભેટ મળી છે. આ ભાષામાં કાલિદાસ જેવા વિદ્વાનોએ સાહિત્યના સામર્થ્યથી વિશ્વને ચોંકાવી દીધું છે. અને, આ ભાષામાં જ અવકાશ વિજ્ઞાન, ધનુર્વેદ અને યુદ્ધ કળાના ગ્રંથો પણ લખવામાં આવ્યા છે. અને આ તો મેં માત્ર થોડા ઉદાહરણો જ આપ્યા છે. આ યાદી તો એટલી લાંબી છે કે, તમે એક રાષ્ટ્ર તરીકે ભારતના વિકાસનો જે પણ પક્ષ જોશો, તેમાં સંસ્કૃતના યોગદાનના દર્શન થશે. આજે પણ વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત પર સંશોધન કરવામાં આવે છે. તાજેતરમાં જ આપણે એ પણ જોયું કે, લિથુઆનિયાના રાજદૂતે ભારતને જાણવા માટે કેવી રીતે સંસ્કૃત ભાષા પણ શીખી છે. એટલે કે સંસ્કૃતનો ફેલાવો સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે.

સાથીઓ,

ગુલામીના એક હજાર વર્ષના સમયગાળા દરમિયાન ભારતને જડમૂળથી ઉખેડી નાખવાના અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આમાંથી એક પ્રયાસ હતો સંસ્કૃત ભાષાનો સંપૂર્ણ વિનાશ કરવાનો. આપણે આઝાદ તો થઇ ગયા પરંતુ જે લોકોએ ગુલામીની માનસિકતા ન ગુમાવી, તેઓ સંસ્કૃત પ્રત્યે ધિક્કારની ભાવના રાખતા રહ્યા. ક્યાંક કોઇ લુપ્ત થઇ ગયેલી ભાષાનો શિલાલેખ જોવા મળી જાય તો આવા લોકો તેનો મહિમા ગાય છે પરંતુ હજારો વર્ષોથી અસ્તિત્વમાં રહેલી સંસ્કૃતને માન નથી આપી રહ્યાં. અન્ય દેશોના લોકો તેમની માતૃભાષા જાણ હોય તો આ લોકો પ્રશંસા કરશે, પરંતુ તેઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવું એ પછાતપણાની નિશાની માને છે. આ માનસિકતા ધરાવતા લોકો છેલ્લા એક હજાર વર્ષથી પરાજિત થઇ રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ સફળ થવાના નથી. સંસ્કૃત એ માત્ર પરંપરાઓની ભાષા નથી, તે આપણી પ્રગતિ અને ઓળખની ભાષા પણ છે. છેલ્લાં 9 વર્ષમાં અમે સંસ્કૃતના પ્રસાર માટે વ્યાપક પ્રયાસો કર્યા છે. આધુનિક સંદર્ભમાં, અષ્ટાધ્યાયી ભાષ્ય જેવા ગ્રંથો આ પ્રયાસોને સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.

 

મારા પરિવારજનો,

રામભદ્રાચાર્યજી આપણા દેશના એક એવા સંત છે, જેમના એકલાના જ્ઞાન પર જ વિશ્વની ઘણી યુનિવર્સિટીઓ અભ્યાસ કરી શકે છે. બાળપણથી શારીરિક રીતે આંખોની ખોટ હોવા છતાં, તેમના પ્રજ્ઞા ચક્ષુ એટલા વિકસિત છે કે તેમણે સમગ્ર વેદ-વેદાંગને કંઠસ્થ કરી લીધા છે. તેઓ સેંકડો ગ્રંથોની રચના કરી ચુક્યા છે. ભારતીય જ્ઞાન અને તત્વજ્ઞાનમાં ‘પ્રસ્થાનત્રયી’ને મોટા મોટા વિદ્વાનો દ્વારા પણ કઠીન માનવામાં આવે છે. જગદ્ગુરુજીએ તેનું પણ ભાષ્ય આધુનિક ભાષામાં લખ્યું છે. જ્ઞાનનું આ સ્તર, આવી બૌદ્ધિક પ્રતિભા વ્યક્તિગત નથી હોતી. આ બૌદ્ધિક પ્રતિભા સમગ્ર રાષ્ટ્રની ધરોહર હોય છે. અને તેથી જ, અમારી સરકારે 2015માં સ્વામીજીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

સાથીઓ,

સ્વામીજી ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે જેટલા સક્રિય છે તેટલા જ તેઓ સમાજ અને રાષ્ટ્ર માટે પણ અવાજ ઉઠાવે છે. જ્યારે મેં તમને સ્વચ્છ ભારત અભિયાનના 9 રત્નોમાં નામાંકિત કર્યા, ત્યારે પણ તેમણે તે જવાબદારી એટલી જ નિષ્ઠા સાથે ઉપાડી હતી. મને ખુશી છે કે, સ્વામીજીએ દેશના ગૌરવ માટે જે સંકલ્પો કર્યા હતા તે હવે પૂરા થઇ રહ્યા છે. આપણું ભારત હવે સ્વચ્છ અને સ્વસ્થ પણ બની રહ્યું છે. માતા ગંગાની ધારા પણ પવિત્ર બની રહી છે. દરેક દેશવાસીનું અન્ય એક સપનું પૂરું કરવામાં જગદ્ગુરુ રામભદ્રાચાર્યજીએ મોટી ભૂમિકા ભજવી છે. અદાલતથી માંડીને અદાલતની બહાર સુધી જે રામ મંદિર માટે તેમણે આટલું મોટું યોગદાન આપ્યું છે, તે મંદિર પણ તૈયાર થવા જઇ રહ્યું છે. અને હજુ માત્ર બે દિવસ પહેલાં જ મને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. આને પણ હું મારું ખૂબ જ મોટું સૌભાગ્ય માનું છું. તમામ સંતગણો, દેશ આઝાદીના 75 વર્ષથી લઇને આઝાદીના 100 વર્ષ સુધીના સૌથી મહત્વપૂર્ણ સમયગાળાને એટલે કે 25 વર્ષને અમૃતકાળ તરીકે જોઇ રહ્યા છે. આ અમૃતકાળમાં દેશ વિકાસ અને તેના વારસાને સાથે રાખીને આગળ વધી રહ્યો છે. અમે આપણા તીર્થધામોના વિકાસને પણ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. ચિત્રકૂટ એક એવું સ્થળ છે જ્યાં આધ્યાત્મિક આભા પણ છે અને કુદરતી સૌંદર્ય પણ છે. 45 હજાર કરોડ રૂપિયાની કેન બેટવા લિંક પરિયોજના હોય, કે પછી બુંદેલખંડ એક્સપ્રેસ માર્ગ હોય અથવા સંરક્ષણ કોરિડોર હોય, આવા પ્રયાસોના કારણે આ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી થશે. મારી એવી ઇચ્છા છે અને પ્રયાસ પણ છે કે ચિત્રકૂટ, વિકાસની નવી ઊંચાઇઓ પર પહોંચે. ફરી એકવાર હું આદરણીય જગદ્ગુરુ શ્રી રામભદ્રાચાર્યજીને આદરપૂર્વક વંદન કરું છું. તેમના આશીર્વાદ આપણને સૌને પ્રેરણા આપે, શક્તિ આપે અને તેમના જ્ઞાનનો જે પ્રસાદ છે તે આપણને નિરંતર માર્ગદર્શન આપતો રહે. આ લાગણી વ્યક્ત કરતાં હું હૃદયના ઊંડાણથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

જય સિયા-રામ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Tractor sales grew 28% in July on better monsoon, rural demand

Media Coverage

Tractor sales grew 28% in July on better monsoon, rural demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
You have not just increased the number of medals, you have prepared an entire generation: PM Modi to CWG Champions
August 10, 2026

प्रधानमंत्री – मेरे यहां, मुझे यहां लगभग 12-13 साल हो गए इसी मकान में, अगर मैंने regularly और हर बार किसी को रिसिव किया है, किसी को मैं मिला हूं, तो खिलाड़ी हैं। पिछले 10-12 साल हो गए, आप लोगों के पुरुषार्थ के कारण, भारत को लगातार विजय दिलाने के आपके प्रयासों के कारण और उत्तरोत्तर सफलता में नई ऊंचाईयां पार करने की परंपरा के कारण, जो काम शायद हम स्कूलों में जाकर कहें कि नहीं नहीं भई खेलना चाहिए, ये करना चाहिए, वो काम स्कूलों में जाकर के हम कर सकते थे, उससे ज्यादा आपका मेडल उनको inspire करता है।

प्रधानमंत्री – तुमने मुझे वादा किया था पिछली बार कि तुम्हारी दोनों बेटियां खिलाड़ी बन जाएंगी?

खिलाड़ी - हाँ जी अभी वे उमर की छोटी हैं, अगले कॉमनवेल्थ में एक घर में तीन मेडल लाकर दिखाएंगी।

प्रधानमंत्री – पक्का।

खिलाड़ी – हाँ जी।

खिलाड़ी – जब मैं दौड़ रहा था, जब मेरा इवेंट था 29 को, तो उस दिन गुरुपूर्णिमा थी, तो उस दिन मेरे गुरू को मैंने एक गिफ्ट दे दिया।

प्रधानमंत्री – बड़ी शान बढ़ाई आपने। इतनी आंसू टपक रहे थे, मुझे लगता है कि आंसू के हर बूंद से जैसे गोल्ड मेडल टपक रहा है।

खिलाड़ी – मैं बहुत ज्यादा खुशी थी, इमोशनल भी थे उसी दिन, खुशी ज्यादा था और मैं इसलिए रोई थी कि मेरा पेरिस आलंपिक में मेरा 1 Kg में मेडल रह गई थी और एक प्लेयर्स की लाइफ में क्या क्या हमको फेस करना पड़ता है। तो ये 4 साल के अंदर में कितना क्या क्या कुछ मैंने फेस किया था, हर टाइम injury ही चल रहे थे और family problem, वो सब हो रहा था। तो बहुत मुश्किल से मैं ये 4 साल फेस किया था। तो वो सब जब पोडियम में जब मैं खड़ी थी सर और हमारी जो फ्लैग ऊपर जाते हैं और हमारे नेशनल एंथम जब बजते हैं तो सर हम रुक नहीं सकते सर, अपना आप आंसू निकलते हैं।

प्रधानमंत्री – बहुत बहुत बढ़िया

प्रधानमंत्री – आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं, ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है।

खिलाड़ी – सब डर रहे थे हमसे कि इंडिया के साथ फाइट आ गई, अब तो हम पहली फाइट ही हार जायेंगे, हमारा मेडल भी नहीं आयेगा।

प्रधानमंत्री – यानी मान के चलते हैं।

खिलाड़ी – हाँ सर।

प्रधानमंत्री – क्या हुआ, वो restaurant वालों से झगड़ा कर रही थी?

खिलाड़ी – हम लोगों का जो इतना अच्छा परफॉर्मेंस था, लास्ट डे था और सब जीत के गए थे और पूरा इंडिया के लोग थे। तो थोड़ा सा मुझे बुरा लग रहा। तो मैंने उनको अच्छे से बोला रिक्वेस्ट किया था सर, फिर उन्होंने मान भी लिया, अभी चेंज भी हो गया सर।

प्रधानमंत्री – इस विजय की परिस्थिति खुशी, आनंद, अपने साथियों के साथ और गेम पूरे हो चुके हैं। तो हसी मजाक मस्ती का मूड ऐसे समय उस मैप पर नजर जाना और उसको रजिस्टर करना और तुरंत सिर्फ मेडल लेते समय देश खड़ा हो जाता है ऐसा नहीं, भीतर से देश का भाव मैं सच बताता हूँ ये वीडियो सामान्य नहीं है आपका, लंबे समय तक लोगों को याद रहेगा। ये बॉक्सिंग वालों से भी दुनिया के खिलाड़ी अब डरने लगे हैं।

खिलाड़ी – जरूर सर, पुरे सभी डरे हुए थे। एक के बाद एक गोल्ड मेडल गोल्ड मेडल आ रहे थे और मतलब पूरा लास्ट में ऐसे धमाका जैसा हो गया बिल्कुल। जिस तरीके से हम लोगों को सपोर्ट मिल रहा है, हमें बैक टू बैक कंपटीशन मिल रहा है वो एक बहुत बड़ी बात है और हमारे जितने भी यंग एथलीट है वो लोग सभी जैसे खेलो इंडिया स्कीम से आए हुए हैं और ये एक बहुत बड़ा changes ला रहा है पूरे स्पोर्ट्स में ही।

प्रधानमंत्री – अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबिन काटने से नहीं होगी। आप वैसे ही खेलेंगे जैसे एक छोटा विद्यार्थी, एक छोटा नौजवान, छोटा खिलाड़ी खेलता है। यह बहुत बड़ा कंट्रीब्यूशन करेगा। क्योंकि अभी तो हमें बहुत आगे जाना है, बहुत मेडल लाना है। कारगिल विजय दिवस पर किसकी विजय हुई थी?

खिलाड़ी – उस दिन कारगिल डे था वैसे और जिस दिन मैंने पाकिस्तान के साथ फाइट किया था सर, वो उसी दिन का था। तो मैं एक इंडियन आर्मी से हूं, तो मैंने उस दिन मैं पहले से बहुत वो था कि सर पाकिस्तान को हराना है। तो मैंने वो पाकिस्तान एक तरफ मैंने 5-0 से हराया, तो मैंने हमारा इंडियन आर्मी का कारगिल हीरोज़ को मैंने डेडिकेट किया किया था सर।

प्रधानमंत्री – आपको यह याद रहना और आप स्वयं फौज से हैं तो, मैं जरूर मानता हूं कि देश के वीर जवानों को आपने जो भाव प्रकट किया ना कि, मैं कारगिल के विजेताओं को मेरा मेडल समर्पित करता हूं। उसने उस विजय पर चार चांद लगा दिए और जिसको पराजित करना था उसी को किया आपने।

खिलाड़ी – वो पाकिस्तान की बात चल रही है, मुझे किस्सा याद आ गया सर। 2015 वर्ल्ड मिलिट्री गेम थे और मेरी पाकिस्तान के साथ पहली फाइट आ गई थी और वर्ल्ड मिलिट्री गेम थे तो मिलिट्री वाले के फोन आए कि भई पाकिस्तान से नहीं हारना है। तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया। सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लग गए कट और फाइट तो मैं जीत गया।

प्रधानमंत्री – हाँ

खिलाड़ी – उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टांके लगवाने के लिए। फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी बने थे और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं, मैं हां बोलो, बोला भाईजान आपका नाम नरेंद्र है। आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है।

प्रधानमंत्री – सिर्फ आपने मेडल की संख्या बढ़ाई ऐसा नहीं है। आपने एक पीढ़ी को तैयार किया।

खिलाड़ी – मेरे मन में भी धक-धक धक-धक हो रहा है सर।

प्रधानमंत्री – आप चिंता मत कीजिए।

खिलाड़ी – पर..

प्रधानमंत्री – आप चाहें तो आपको बोलने में भी मेडल मिलने वाला है।

खिलाड़ी – मेरे फ्रेंड सर्कल में किसी ने बोला था कि मैं उनको कुछ बोलती थी भई तुम्हारे अच्छे के लिए तुम करो। तो अक्सर मुझे वो बोलते थे कि तू के मोदी ते मिल रही है?

प्रधानमंत्री – हाँ

खिलाड़ी – हरियाणवी में बोल देते हैं सर कि क्या तू मोदी से मिली हुई है, कि तेरी बात माने। तो आज मैं आपसे मिली हूं सर। मैं उनको बोल पाऊंगी कि हां मैं मोदी जी से मिली हूं।

खिलाड़ी – कॉमनवेंल्थ गेम्स में मैंने सिल्वर मेडल जीता, फिर मैंने क्रेडिट साहब को दिया, सपना तो था एक बार मेडल जीत के लेके आने के लिए, बट ट्रेनिंग का सेंटर नहीं था, मैंने SAI आने के बाद मैं बहुत ट्रेनिंग करके मेडल जीत पा रहा, इसलिए बहुत खुशी से मैंने सर को क्रेडिट दिया था क्योंकि बहुत इंप्रूव हुआ।

प्रधानमंत्री – मेरे लिए बहुत बड़ा सम्मान का विषय है, मेहनत आपने की और मुझे याद किया, मैं आपका बहुत आभारी हूं दोस्त।

प्रधानमंत्री – वाराणसी में खेल तुम प्रैक्टिस कर रही थी ना?

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – कैसा बना है स्टेडियम?

खिलाड़ी – सर अच्छा बना है, वहां पर मैं 10-12 दिन के लिए ट्रेनिंग करने गई थी, क्योंकि मैं मंदिर गई थी तो वहां पर ही ट्रेनिंग करके आई थी। और मैं वहां पे मतलब सेटल भी होना चाहती हूं क्योंकि मुझे काशी विश्वनाथ बहुत अच्छा लगता है सर।

प्रधानमंत्री – भोपाल में ट्रेनिंग कर रही थी ना?

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – तो उज्जैन जाते थे कि नहीं?

खिलाड़ी – जी सर उज्जैन भी गई थी सर।

प्रधानमंत्री – अच्छा महाकाल के पास भी गई।

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – काशी विश्वनाथ के पास हो आई एक बार।

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – सावन महीना तो अभी है।

खिलाड़ी – वहां घर जाके फिर उसके बाद जाऊंगी सर।

प्रधानमंत्री – ठीक है।

खिलाड़ी – साई ने भी सर बहुत सपोर्ट किया है मुझे। इसके कारण ही मैं यहां तक पहुंची हूं सर। और मैं खेलो इंडिया स्कीम में भी थी 2018 में जो फर्स्ट खेलो इंडिया हुआ था, उसमें मेरा सिल्वर मेडल था, वहां पे भी मैंने आपको देखा था ओपनिंग सेरेमनी में, तो उसमें मेरा मेडल था, तो मेरे को स्कीम भी मिल गया और मैं यहां तक पहुंची हूं सर।

प्रधानमंत्री – स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों आपने बहुत बड़ा काम किया है। देश का नाम रोशन किया है। आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए आगे भी आप विजयी होंगे और फिर से एक बार यहीं पर हम मिलेंगे। बहुत-बहुत धन्यवाद। बहुत-बहुत शुभकामनाएं।

प्रधानमंत्री – ये लगातार तीसरी बार देश को मेडल दिलवाया है।

खिलाड़ी – थैंक यू सर।

प्रधानमंत्री – बहुत आशीर्वाद बेटा।

खिलाड़ी – और थैंक यू सो मच मैं सर के हाथ से लड्डू खा रही मेरा कल बर्थडे था तो आज सर के हाथ से…

प्रधानमंत्री – बहुत बधाई वाह।

प्रधानमंत्री – मुस्कुराओ यार ।

प्रधानमंत्री – जो खेलेगा वो खिलेगा।