મિત્રો, આજે તમારો ‘સી.એ. ડે’ છે અને ગોલ્ડન જ્યુબિલી ઇયર પણ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મોટામાં મોટી શુભકામના એ કે અત્યારે જે કાળું નાણું વિદેશમાં પહોંચ્યું છે, હવે ઉમેરાય નહીં. કારણકે આપ જ રોકી શકો. અને જેમને પાછા લાવવાનું છે એ કંઈ લાવી શકે એવું લાગતું નથી. પણ ઘણા સારાં કામો આપણા જ માથે કરવાનાં આવેલ છે અને ગુજરાત કંઈક સારા કામ કરી પણ બતાવશે..! અને આ મારી મોટામાં મોટી શુભકામના છે, કારણકે તમે બધા એવી વ્યવસ્થાથી સંકળાયેલા છો કે જે બાબત દેશમાં સૌથી વધારે વિવાદમાં છે. નાણાં, હિસાબ, આવક, જાવક આ જ બધું ને... પંદરસો લાખ કરોડ, આ બધા ભ્રષ્ટાચારના જે આંકડા આવે છે... એ એટલે પહોચ્યું છે. એનો અર્થ એ થયો કે જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો આ દેશના એક ગામડાં પાસે સો કરોડ રૂપિયા હોત..! હવે આની પર નજર કોણ રાખે? આ ખોટું કરતાં રોકે કોણ? તો આ એક ઇન્સ્ટિટયુશન છે કે જેની પાસે એક એવા ટર્નિંગ પૉઇન્ટ પર એ બેઠેલા છે કે એકવાર ફાટક બંધ કરી દે તો આગળ કંઈ જાય નહીં. તો આટલી મોટી શક્તિ જે સંસ્થા પાસે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામની જે એક ઇન્સ્ટિટયુશન છે, જે એટલી મોટી તાકાત છે કે જો એ એને રિઅલાઇઝ કરે તો કેટલું મોટું પરિવર્તન લાવી શકાય.

આ દેશમાં વર્ષોથી ચૂંટણીઓ થતી હતી. ઇલેક્શન કમિશન જ ચૂંટણી કરાવતું હતું, પણ દેશને ખબર જ નહોતી કે કોઈ ઇલેક્શન કમિશન હોય છે. શેષાનના આવ્યા પછી જ ખબર પડી કે કોઈ ઇલેક્શન કમિશન હોય છે અને ચૂંટણીમાં પણ રેગ્યુલારિટી હોય છે. વ્યવસ્થાઓ હતી, વ્યક્તિઓ પણ હતા, પદ્ધતિ પણ હતી, પણ પ્રભાવ નહોતો પેદા કરતા. જો એકવાર સી.એ. નામની ઇન્સ્ટિટ્યૂશન, એને જે ઈન્હેરન્ટ શક્તિઓ મળેલી છે, કાયદા અને સંવિધાનની વ્યવસ્થા તહત, એનો જો રાષ્ટ્ર હિત સુપ્રીમ, જનતા જનાર્દનનું હિત સુપ્રીમ, એ ભાવ સાથે એ જો એનું અમલીકરણ શરૂ કરે, થોડા દિવસ તકલીફ પડે ક્લાયન્ટને... ના ના, ભાઈ હવે આવતી વખતે સાચવીશું, અત્યારે તો ગોઠવી આપોને..! પણ એકવાર જો કઠોર નિર્ણય કરે કે નહીં, તમારે આ પદ્ધતિ બદલવી જ પડે, તમારે ટ્રાન્સપેરન્સી લાવવી જ પડે... તો આપ વિચાર કરો કે દેશની કેટલી મોટી સેવા થાય. મિત્રો, સામાન્ય રીતે જે વકીલ છે ને, એ વકીલનું કામ છે કે જેવો પણ કેસ આવ્યો હોય, જિતાડી આપવાનો અને એના માટે એને જે કંઈ કરવું પડતું હોય એ. સી.એ. નું એવું નથી. સી.એ.નું કામ છે વ્યવસ્થાને રેગ્યુલેટ કરવાનું. એના ક્લાયન્ટને કહેવાનું કે ના ભાઈ, આ રસ્તે ન જવાય. જો કાયદો આ કહે છે, તું ક્યાંક ફસાઈ જઈશ... પ્રિવેન્શનનું મોટું કામ સી.એ. નામની ઇન્સ્ટિટ્યૂશન દ્વારા થાય છે અને એ જો આપણે બરાબર કરાવી શકીએ તો કેટલો મોટો ફરક પડે..! એ વાત સાચી છે કે કોઈ એક કાલખંડમાં આપણે ત્યાં સી.એ.ની સંખ્યા ખૂબ ઓછી હતી. આપનું ગોલ્ડન જ્યુબિલી ઇયર છે આ અને અમદાવાદમાં 5000 સી.એ. પચાસ વર્ષનો ભેગો સરવાળો અને એના પહેલાનાં પણ હશે. અને આખા ગુજરાતના શાયદ 10,000. મિત્રો, આ દસકો એવો છે, દસકો ય નહીં આ છેલ્લા પાંચ વર્ષ, અત્યારે 25,000 સી.એ.ના વિદ્યાર્થીઓ છે. આપ વિચાર કરો કે આ સંખ્યા કેટલી મોટી થશે આવનારા દિવસોમાં. અને એ વાત સાચી છે કે આમાં ખૂબ વધારે હ્યુમન રિસોર્સની જરૂરિયાત પડશે. અને સદનસીબે ગુજરાતના બ્લડમાં, એના ડી.એન.એ.માં જ પૈસો દોડતો હોય છે અને એના કારણે આ ક્ષેત્રના વિકાસની પણ સંભાવનાઓ ખૂબ રહેલી છે.

મિત્રો, ગુજરાતે જે વિકાસ કર્યો છે એને નકારવા માટે દિવસ-રાત પ્રયત્નો ચાલે છે. કારણકે એમણે નક્કી જ કર્યું છે કે જોવું જ નથી, હવે નક્કી કર્યું છે કે જોવા દેવું પણ નથી..! આટઆટલા અવરોધો, આટઆટલા વિરોધો, એ પછી પણ ‘ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત’ એ ડંકાની ચોટ પર દુનિયામાં પ્રસ્થાપિત થઈ ગયું છે. 1960 માં ગુજરાતે એની વિકાસયાત્રા શરૂ કરી અને હું આવ્યો એ પહેલાં ચાલીસ વર્ષ દરમિયાન જેટલી પણ પંચવર્ષીય યોજનાઓ આવી એ બધી પંચવર્ષીય યોજનાનું કુલ આયોજન અને મારા કાર્યક્રમનું આયોજન, એનો માત્ર તમે ચાર્ટર્ડ એકાઉન્ટ છો એટલે આજે જરા આંકડાની વાત વધારે થશે, વાતાવરણની અસર હોય ને... તો મિત્રો, કોઈને પણ આશ્ચર્ય થાય. અગિયાર પંચવર્ષીય સુધીનો હિસાબ લગાવો તો ગુજરાતમાં કુલ થતું હતું બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાનું આયોજન. અને આ જે બારમી પંચવર્ષીય યોજના છે, જેનું આ પહેલું વર્ષ છે, નેક્સ્ટ ફાઇવ ઇયર્સનું આપણું આયોજન છે, બે લાખ એકાવન હજાર કરોડ. પિસ્તાલીસ વર્ષમાં, ચાલીસ નહીં હવે તો પિસ્તાલીસ સાથે કહીશ, પિસ્તાલીસ વર્ષનું બે લાખ ત્રીસ હજાર કરોડ, પાંચ વર્ષનું બે લાખ એકાવન હજાર કરોડ. તમને તો સમજાય છે ને, એમને નથી સમજાતું. હવે જેમને આ ફરક ન સમજાતો હોય, એને તમે ક્યાંય રાખો? તમારે ત્યાં નાના-મોટા કોઈ કામમાં રાખો? ચાલે જ નહીં ભાઈ, જેને આ ફરકની ખબર ન પડતી હોય... તમને આશ્ચર્ય થશે મિત્રો, ગુજરાતમાં 2001 માં જ્યારે મેં આ જવાબદારી લીધી ત્યારે પ્લાન્ડ એક્સપેન્ડિચર અને નોન-પ્લાન્ડ એક્સપેન્ડિચર. તમને જાણીને આશ્ચર્ય થશે, તમે રોજ છાપામાં વાંચો છો ને, મોદી એટલે ઉત્સવો... મોદી એટલે... જાતજાતનું અને ભાતભાતનું તમે સાંભળતા અને વાંચતા હશો. 2001 દરમિયાન, મારા આવતા પહેલાં, આ રાજ્યમાં વિકાસકીય ખર્ચ કરતાં અન્ય ખર્ચ ડબલ હતું, ડબલ..! મિત્રો, 2011-12 માં, પેલું ડબલ જરા યાદ રાખજો..., 2011-12 માં ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કુલ બજેટનું 65% અને માત્ર 35% નોન-પ્લાન્ડ, અને તે પણ જાતજાતના પગારપંચોમાં પગાર વધાર્યા પછી. પાંચમું પગાર પંચ, છઠ્ઠું પગાર પંચ એના કારણે જે ભારણો આવ્યાં છે એ બધાનો સરવાળો કર્યા પછી પણ વિકાસ માટેની રાશી આટલી બધી વધારી અને વિકાસ સિવાયની રાશી આટલી બધી ઘટાડી.

મિત્રો, અગર એકવાર ફાઈનૅન્શલ ડિસિઝનનો સ્વીકાર કરીએ, અને એ કંઈ એકલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ જ કરવાનું કામ નથી, સરકારે ય કરવું પડે. ફાઈનૅન્શલ ડિસિઝન સ્વીકારીએ તો કેટલું મોટું પરિવર્તન લાવી શકાય એનો કોઈ અંદાજ નથી. મિત્રો, આ દસ વર્ષમાં આ રાજ્યમાં એકપણ રૂપિયાના ટૅક્સેશનનો ઉમેરો નથી થયો, એકપણ રૂપિયાનો નહીં અને છતાંય, 2001 માં રૂ. 6700 કરોડની રેવન્યૂ ડેફિસિયન્સીથી યાત્રા શરૂ કરી હતી, આજે આ રાજ્ય 3000 કરોડના સરપ્લસ સાથે આગળ વધી રહ્યું છે. મિત્રો, આપણે ત્યાં જી.ઈ.બી. - સામાન્ય રીતે હિંદુસ્તાનમાં એક માન્યતા છે કે પી.એસ.યુ.નો જે જન્મ થાય છે ને એનું બાળમરણ નક્કી જ હોય છે. જેટલા પણ આ દેશમાં પી.એસ.યુ. થયા, એટલે સાહેબ સમજી જ લેવાનું કે આ ગયા ભેગું જ છે. અને એ તો જાય એ જાય, બીજાને ય ડુબાડી જાય. બધા જ ખોટમાં ચાલતા હોય. આખા હિંદુસ્તાનની ઇલેક્ટ્રિસિટી કંપનીઓ સરકારની અર્બો ખર્વોની ખોટમાં છે. 2001 માં ગુજરાત જી.ઈ.બી.ની ઇયરલી ડેફિસીટ હતી રૂ. 2500 કરોડ. આજે, અને આ દસ વર્ષમાં કોઈપણ પ્રકારનો દર વધારો નથી કર્યો, દસ વર્ષમાં. એની સામે ફ્યુઅલમાં કોલસાના ભાવ વધ્યા છે, એની સામે કોલસો લાવવા માટેના ટ્રાન્સ્પૉર્ટેશનના ભાવ વધ્યા છે, એની સામે ગવર્નમેન્ટ ઍમ્પ્લૉયીના પગાર વધ્યા છે, એની સામે તાર નાખવાના હોય તો તાર મોંઘા થયા છે. એકપણ પાઈનો દર વધાર્યા વગર, આટલું બધું ભારણ વધવા છતાંય આ દેશમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જેણે 18,000 ગામમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા 24x7, થ્રી ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર આપ્યો અને છતાંય અઢી હજાર કરોડની ઇયરલી ડેફિસીટમાંથી આજે 400 પ્રોફિટમાં જી.ઈ.બી. કંપની ચાલે છે. અને મિત્રો, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની સામે હિસાબ આપવા ઊભો થયો છું અને મને પૂરી જવાબદારીપૂર્વક ખબર છે કે હું શું બોલું છું. મિત્રો, આ બધું શક્ય હોય છે. અગર જો ઇરાદા નેક હોય, નિયત સાફ હોય ને તો દરેક ઉત્તમ માર્ગ આપણી સામે મોજૂદ હોય છે અને એનો લાભ આજે ગુજરાતને મળી રહ્યો છે.

મિત્રો, આખા હિંદુસ્તાનમાં એગ્રિકલ્ચર ગ્રોથ 4% કરવા માંગીએ છીએ, ગયા વીસ વર્ષથી ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે કે આ વખતે તો 4% કરવો જ છે અને વીસ વર્ષથી નક્કી થાય છે. મિત્રો, 2.5-3% એ ડચકાં ખાય છે. આ વખતે પણ 2.5% થી ઉપર નથી જતો. મિત્રો, ગુજરાત જે દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળગ્રસ્ત પ્રદેશ, ગુજરાતનો ઘણો મોટો ભાગ રેગિસ્તાન અને પેલી બાજુ પાકિસ્તાન, આવી સ્થિતિ છતાંય, બારમાસી નદીઓ માંડ નર્મદાને તાપી સિવાય કંઈ મળે નહીં. તેમ છતાં, 2001 થી 2011 આખા દસકાનો ગ્રોથ, ગુજરાતનો એગ્રિકલ્ચર ગ્રોથ 11% છે. વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ. અને કૃષિ વિકાસની અંદર ગુજરાત ત્યાં અટકેલું નથી. મિત્રો, કચ્છ એટલે લોકો કચ્છ છોડી છોડીને બહાર જતા હતા. કચ્છમાં માઈનસ ગ્રોથ હતો. પૉપ્યુલેશન ઘટતી હતી, વધતી નહોતી. 2001 નો ભયંકર ભૂકંપ, એના પછી કચ્છના વિકાસની યાત્રા શરૂ કરી અને જે રણપ્રદેશ કહેવાય એ ક્ચ્છ આજે દુનિયાના બજારમાં ત્યાંનાં ફળફળાદિ એક્સ્પૉર્ટ કરે છે. કેસર કેરી આપણે અત્યાર સુધી જૂનાગઢ, ગીર કે તલાળાની જાણતા હતા. મિત્રો, કચ્છની કેસર કેરીએ દુનિયામાં મોટું માર્કેટ બનાવ્યું છે. મિત્રો, આવનારા દિવસોમાં એગ્રિકલ્ચર સેક્ટરમાં વેલ્યુએશન કેવી રીતે થાય, ફૂડ-પ્રોસેસિંગ તરફ આપણે આગળ કેટલા વધીએ અને આપણા ખેડૂતને કુદરતના ભરોસે જીવવું પડે એમાંથી એને સુરક્ષિત કેવી રીતે બહાર લાવી શકીએ એ દિશામાં આપણે આયોજન કરી રહ્યા છીએ.

મિત્રો, આખી દુનિયા અત્યારે મંદીની ચિંતામાં છે અને મંદી આવે એટલે તમારા પર ફટકો આવે જ, સાહેબ..! અનેક લોકો છે જેને એનાથી તકલીફ થાય એમાં તમારોય નંબર લાગે. મિત્રો, આ મંદી સામે બહાર નીકળવાનો ઉપાય શું? 2008 માં દુનિયા મંદીના દોરમાંથી ગુજરી રહી હતી. બધાને લાગતું હતું કે આ મંદીની ઝપેટમાં હિંદુસ્તાન પણ આવી જશે અને લગભગ આખા દેશમાં એ ચિંતાનો વિષય હતો. એકમાત્ર ગુજરાત અપવાદ હતું જેણે 2008માં એ મંદીને પણ પડકારવાનું નક્કી કર્યું અને 2009 માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ કરી અને લાખો કરોડો રૂપિયાનાં મૂડીરોકાણો માટે લોકોને આપવા માટે થઈને નિમંત્રિત કરવામાં સફળ થયા. અને જ્યારે મંદીનો દોર હોય ત્યારે દિલ્હી સરકારની પહેલી જવાબદારી આવે છે કે કુશળતાપૂર્વક 120 કરોડના આ દેશને એ બજાર ન બનવા દે. અને ભારતીય આર્થિક નીતિઓની ગુરુકુંડલી હોય તો આ છે કે અમે 120 કરોડના દેશને માત્ર ખરીદાર બનાવીને નહીં રહીએ, બજાર નહીં બનવા દઈએ. દુનિયા આખીના લોકો ઉત્પાદન કરે અને અહીં આવીને ડમ્પ કરે અને આવડું મોટું બજાર મળી જાય એમને, તો આ ઇકોનૉમીનું મોટું ભારણ આપણા ઉપર આવે છે. આ આપણી જવાબદારી છે આ દેશ બજાર ન બને. મિત્રો, આ દેશમાં સામર્થ્ય હોવું જોઈએ કે દુનિયા આખીને બજાર બનાવે અને દુનિયા આખી ‘મેઇડ ઇન ઇન્ડિયા’ માટે વલખાં મારે. અને આ દેશ પાસે ક્ષમતા છે, મિત્રો. વિશ્વમાં અનેક ચીજો આપવાનું આપણામાં સામર્થ્ય છે. એકવાર જો નક્કી કરવામાં આવે અને દેશના લોકોને પ્રેરિત કરવામાં આવે તો આ દેશ બધું જ કરી શકે તેમ છે.

એક જમાનો હતો, આપણે જ્યારે નાના હતા ત્યારે, PL-480 ઘઉં આવતા હતા. વિદેશમાંથી ઘઉં આયાત કરીને આ દેશના લોકોનું પેટ ભરવામાં આવતું હતું. એક લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના કિસાનોને લલકાર કર્યો ‘જય જવાન, જય કિસાન’ અને એણે કહ્યું કે ભાઈ, હિંદુસ્તાન હવે ક્યાં સુધી આ PL-480 મંગાવશે? આ દેશનો ખેડૂત અન્નના ભંડાર ભરી દે. અને એ જ ધરતી, એ જ ગંગા-યમુનાના પ્રદેશો, એ જ કૃષ્ણા-ગોદાવરીના પ્રદેશો, એ જ આપણો ખેડૂત, એ જ એની મહેનત, એ જ કુદરત અને સાહેબ જોતજોતામાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું કે હિંદુસ્તાનના કિસાને અન્નના ભંડાર ભરી દીધા અને આ દેશ અન્નની આયાત કરતો બંધ થયો. આ પુરવાર કરે છે કે આ દેશમાં તાકાત પડી છે. આવી તાકાત સાથે, વિશ્વને બજાર બનાવવાના સામર્થ્ય સાથે આ દેશ કેવી રીતે પ્રયાણ કરે. આ દેશ નક્કી ન કરે કે અમે કંઈ પણ મૅન્યુફૅક્ચરિંગ કરીશું તો ઝીરો ડિફેક્ટ હશે. અને એકવાર ઝીરો ડિફેક્ટ આપણી ઇમેજ બની તો આખી દુનિયા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એટલે કોઈ કૉમ્પ્રોમાઇઝ નહીં તેવું સ્વીકાર કરતી થશે. મિત્રો, 120 કરોડનો દેશ હોય, 240 કરોડ ભુજાઓ હોય અને ઈશ્વરદત્ત બુદ્ધિ અને સામર્થ્ય આપણને પ્રાપ્ત થયું હોય તો વિશ્વમાં શું ન કરી શકીએ..! એ સામર્થ્ય સાથે વિશ્વની અંદર એક આર્થિક મહાસત્તા બનવાની દિશામાં ડગ માંડી શકીએ. એક સંકલ્પ શક્તિની જરૂર હોય છે. મિત્રો, આટલો મોટો દેશ હોય, આઈ.ટી.ની દુનિયામાં આપણો ડંકો વાગતો હોય, 18-20 વર્ષના જુવાનિયાઓ અમેરિકાના લોકોને મોંમા આંગળાં નાખતા કરી દેતા હોય, જસ્ટ પોતાની આંગળીના ટેરવે કોમ્પ્યુટરની રમત રમીને દુનિયાને અચરજ પમાડતા હોય..! જો આ સામર્થ્ય આપણી પાસે હોય તો આપણે ઍફિશિયન્ટ ગવર્નન્સ, ઍફિશિયન્સી ઇન એવરી વૉક્સ ઑફ લાઇફ, એને પ્રાધાન્ય આપીને કેમ સમાજજીવન ઊભું ન કરી શકીએ? અને ઍફિશિયન્સી દુનિયાના બાકીના બધા કરતાં આપણને આગળ લઈ જવાની તાકાત આપે છે. એ દિશામાં પ્રયત્ન કરીએ તો પરિવર્તન આવતું હોય છે.

આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150 મી જંયતીનું વર્ષ છે. ગુજરાતે યુવા વર્ષ તરીકે, યુવા શક્તિપર્વ તરીકે એને ઊજવવાનું નક્કી કર્યું છે અને એમાં એક ફોકસની જેમ, સ્કિલ ડેવલપમેન્ટ. મિત્રો, એકવીસમી સદી હિંદુસ્તાનની સદી એવી ચર્ચા કરીએ છીએ આપણે. કોઈ કહે કે એકવીસમી સદી એટલે ચીનની સદી, પણ બધા એ બાબતમાં સહમત છે કે એકવીસમી સદી એટલે એશિયાની સદી. એમાં કોઈ દુવિધા નથી, આખી દુનિયા માને છે. જો એકવીસમી સદી એશિયાની સદી હોય, તો એકવીસમી સદી હિંદુસ્તાનની સદી કેવી રીતે બની શકે? એકવાર મારી એન.ડી.સી. ની મીટિંગ હતી, ડેવલપમેન્ટ કાઉન્સિલની ચીફ મિનિસ્ટર્સની... એમાં પ્રધાનમંત્રીનું ભાષણ હતું. ઇન્ટરનેટ પર આજે પણ એ ભાષણ ઉપલબ્ધ છે. એમાં એમણે કહ્યું કે આપણે વિચારીએ છીએ કે 500 પ્રકારના સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ હાથ ધરીશું હિંદુસ્તાનમાં. એકવીસમી સદી હિંદુસ્તાનની સદી બને એ 120 કરોડ દેશવાસીઓનું સપનું છે, 65% જનસંખ્યા 35થી નીચેની ઉંમરની છે એ દેશના પ્રધાનમંત્રી એમ કહે છે કે 500 સ્કિલ ડેવલપમેન્ટના કામોનું આપણે લક્ષ્ય રાખ્યું છે. પછી મારો બોલવાનો જ્યારે વારો આવ્યો ત્યારે મેં કહ્યું કે સાહેબ, ચીનમાં કેટલા પ્રોજેક્ટ થાય છે? સ્કિલ ડેવલપમેન્ટના ચીનમાં કેટલા પ્રોજેક્ટ ચાલે છે? મિત્રો, આપને જાણીને આનંદ થશે કે ચીનમાં 50,000 પ્રકારના જુદા-જુદા સ્કિલ ડેવલપમેન્ટના મિશન સરકાર ચલાવે છે, યૂથને તૈયાર કરી રહેલ છે. એની સામે તમે 500..? મિત્રો, આ સ્કેલ, એની સામે આ દેશને આગળ લઈ જવાનો છે. મિત્રો, આજે ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટનું અભિયાન ઉપાડ્યું છે અને તેના માટે બધા અધિકારીઓની એક વાર મિટિંગ બોલાવી. મેં કહ્યું કે આપણે વ્યાપકપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ચીનને જ ધ્યાનમાં રાખો, પ્રધાનમંત્રી કહે એ બધું ભૂલી જાવ..! તો આખું વાતાવરણ જ એવું હોય કે બધા આમ માથું ખંજવાળે ને વિચાર કરે કે એમણે 500 કહ્યું તો આપણે 510... મેં કહ્યું કે ભાઈ, મારે એવું નથી કરવાનું, મારે કંઈ એમની જોડે મારે સ્પર્ધા નથી કરવાની. તો મેં એમને એક રસ્તો બતાવ્યો કે ભાઈ એક કામ કરો, તમે બે-ચાર મિત્રો કાગળ લઈને બેસો અને જન્મથી મરણ સુધી એક માણસને કેટલી સેવાઓની જરૂર પડે તેનું જરા લિસ્ટ બનાવોને..! એને ઘોડિયું જોઇએ, ઘૂઘરો જોઇએ, બાળોતિયાં જોઇએ... શું ના જોઇએ? મેં કીધું જેટલા પ્રકારની સેવાઓ જોઈએને એટલા જ પ્રકારની સ્કિલ જોઇએ. તો જ પ્રોવાઇડ થાય ને..! તમારે ગુલદસ્તો જોઇતો હોય તો તમારે ગુલદસ્તો બનાવનારો હોવો જોઇએ કે ના હોવો જોઇએ..? સીધી સીધી વાત છે. સાહેબ, એ લોકોએ ઉતાવળે ઉતાવળે ચાર દિવસમાં લિસ્ટ બનાવ્યું, તો 976 નીકળ્યું. ગામડાંના સામાન્ય માનવીના જન્મથી મૃત્યુ સુધીમાં પહેલી નજરે કરેલી ચીજોમાં 976 પ્રકારની જુદી જુદી સેવાઓ. મેં કહ્યું કે આનું તો સ્કિલ ડેવલપમેન્ટ કરો, ભાઈ..! મિત્રો, કેટલો બધો અવકાશ છે. હુન્નર હશે તો મિત્રો, આપણે વિશ્વમાં આપણી આટલી બધી જે યુવાશક્તિ છે તેને કામે લગાવી શકીશું. અને એને કામે લગાડવાની દિશામાં ગુજરાતે યુવાશક્તિ વર્ષને પ્રાધાન્ય આપ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટ માટેનાં મોટાં કામો ચાલી રહ્યાં છે.

મિત્રો, મિશન મંગલમ. હું ઇચ્છું છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો આ આખાયે પ્રોજેક્ટમાં એક ચેરિટી વર્ક તરીકે રસ લે. વિમેન્સ સેલ્ફ-હેલ્પ ગ્રૂપનું એક અભિયાન ચલાવ્યું છે. આજે ગુજરાતની અંદર લગભગ અઢી લાખ જેટલાં વિમેન્સ સેલ્ફ-હેલ્પ ગ્રૂપ આપણે ગયા બે-અઢી વર્ષમાં ઊભા કર્યાં છે અને ગવર્નમેન્ટ પણ એમને શરૂઆતમાં થોડી રકમ આપે છે જેથી એમનો કારોબાર ચાલે, બેંકોમાંથી પણ અપાવે છે. ગુજરાતના ગામડાંની ગરીબ બહેનોના આ સખીમંડળો, જે મિશન મંગલમ યોજના હેઠળ કામ કરે છે, લગભગ 1600 કરોડ રૂપિયાનો કારોબાર આજે એમની પાસે છે, 1600 કરોડનો રૂપિયા ગરીબ પરિવારની બહેનો કારોબાર ચલાવે છે. અને નિયર ફ્યૂચરમાં એને મારે 5000 કરોડે પહોંચાડવો છે. આપ વિચાર કરો ઇકોનૉમી કેટલી જનરેટ થશે અને ગરીબ બહેનોના હાથમાં... અને અનુભવ એવો છે કે બાકી કોઈને બેંક લોન આપી હોય તો પાછા લેવા માટે ચાર અધિકારીઓ નવા રાખવા પડે, 99% બહેનો સમય કરતાં એક દિવસ વહેલા આવીને રૂપિયા જમા કરાવી જાય છે. મિત્રો, આ બધી જે શક્તિઓ છે એ શક્તિઓને કેવી રીતે વિકાસના મૂળભૂત આધાર તરીકે પકડવી, એને કેન્દ્રસ્થ રાખીને ગુજરાત આગળ ચાલે છે.

મિત્રો, આવનારા દિવસોમાં, આગામી દસકો કેવો હશે આપણો? આપ કલ્પના કરો, આજથી બે-ચાર-પાંચ વર્ષ પહેલાં હું બોલતો હતો ને, તો તમને ગળે ન ઊતરે, સાહેબ. મને યાદ છે, હું તાજો તાજો મુખ્યમંત્રી બનેલો અને અમદાવાદ ચેમ્બર ઑફ કૉમર્સે એમના રિવાજ પ્રમાણે દરેક મુખ્યમંત્રીને બોલાવે એમ મને પણ બોલાવ્યો, હારતોરા કરવા માટે, અને પછી ભાષણ શરૂ થયું. મારું એ કદાચ આ પ્રકારના ઑડિયન્સમાં પહેલું ભાષણ હતું. અને આપણે તો કદી ગામના સરપંચ પણ રહેલા નહીં એટલે બધા લોકોને પ્રશ્ન હતો કે આ ભાઈ શું કરશે ગુજરાતનું, જેને કંઈ અનુભવ નથી... અને શંકા કુશંકા સ્વાભાવિક છે. જેને કશી ખબર ન હોય, જેણે રસોડામાં પગ ન મૂક્યો એને પાંચ જણને ખવડાવવાનું કહ્યું હોય તો શું થાય..! બધાના મનમાં પ્રશ્ન ઊપજે, સાહેબ. ખેર, છતાંયે આપે બધાએ વિશ્વાસ રાખ્યો અને મને સોંપ્યું... મેં ત્યાં ભાષણ કર્યું. પહેલો જ દિવસ હતો, મને બરાબર યાદ છે સામે બધા ઉદ્યોગ જગતના, વ્યાપાર જગતના લોકો સામે બેઠેલા હતા. મેં એમ કહ્યું કે આપણા દેશને 50,000 મેગાવૉટ વીજળીની જરૂર છે, આપણી પાસે આટલો મોટો દરિયાકિનારો છે. અરે, ગુજરાત ધારે તો કોલસો ઇમ્પૉર્ટ કરીને 20,000 મેગાવૉટ વીજળી પેદા કરી શકે. હજુ તો મુખ્યમંત્રી તરીકે મારી ઉંમર સાત દિવસની અને હું આ વાત કરું તો શું થાય..? ત્યાં જે ઑડિયન્સ હતું ત્યાં ચર્ચા શું હતી કે આ સાહેબને મેગાવૉટ અને કિલોવૉટમાં સમજણ જ પડતી નથી..! કારણકે એ વખતે ગુજરાતમાં કુલ વીજળી 4000 મેગાવૉટ હતી. અને આ ભાઈ આવું બધું બોલે છે, કંઈક ગોટો થઈ ગયો લાગે છે..! અને આ બધા જ તમે સો-કોલ્ડ નામો જાણો છો ને મોટાં મોટાં, એ બધાએ નક્કી કર્યું કે બસ પતી ગયું સાહેબ, હવે ગુજરાતનો વારો નીકળી જશે કારણકે આને કંઈ સમજણ જ પડતી નથી. જેને કિલોવૉટ અને મેગાવૉટની ખબર ન પડતી હોય એ આ ગુજરાતને ક્યાં લઈ જશે..? એવું લગભગ એ દિવસની મીટિંગમાં મૅસેજ પહોંચી ગયો. પછી તો કોઈ નમસ્તેય ન કરે, આમાં કાંઈ છે નહીં..! સાહેબ, ગર્વ સાથે કહું છું આજે દસ વર્ષે 20,000 મેગાવૉટ ઉપર વીજળીનું કામ ચાલી રહ્યું છે. હવે એમને સમજાણું કે એમને નહોતી પડતી કે મને નહોતી પડતી..! કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો, એક સમય હતો કે મારાં કોઈપણ સ્વપ્ન યા કોઈપણ વિચારને મૂકું તો કોઈને પણ આશ્ચર્ય થાય કારણકે એણે આ બધું વિચાર્યું જ ના હોય કોઈ દિવસ કે આવું તો હોતું હશે આ બધું..?

કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો, કે એકવાર જો નક્કી કરવામાં આવે અને વિષય કોઈની સામે મૂકવાનો હોય તો, આખા દેશમાં બી.આર.ટી.એસ. ફેઇલ ગઈ. આખા દેશમાં જ્યાં જ્યાં પ્રયોગો કર્યા ત્યાં બધે જ, સાહેબ... અહીં સફળ થઈ. આ જ મોટો ફરક છે, કેમ કામ કરવું. યસ, મને યાદ આવ્યું. કેવી મુશ્કેલી પડે એનું હું તમને એક ઉદાહરણ કહું. મિત્રો, મેં પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો. એક-દોઢ વર્ષ પહેલાં, સામાન્ય રીતે એક રાજ્ય કેન્દ્રને શું પત્રો લખતી હોય? નાણાંકીય મદદ કરજો, ઘઉંનો ક્વોટા વધારજો, રોડ માટે ફંડ એલૉટ કરજો... આવું બધું, લગભગ આની આસપાસ હોય. સાહેબ, મેં એક પત્ર લખ્યો, દિલ્હી સરકારને તકલીફ ઊભી થઈ ગઈ. મેં પત્ર એવો લખ્યો કે આપણા જે સેટેલાઇટ છે બધા, એમાંથી એક સેટેલાઇટ મને આપોને..! ત્યાં તો તોફાન મચી ગયું. કારણ કે ત્યાં ફાઈલો કઈ આવતી હોય, ઘઉંની, ચોખાની, એવી બધી... અને ક્યાં આ..? સાહેબ, એક વર્ષ સુધી મારા પત્રનો અભ્યાસ થયો કે આ માગે છે શું..? પછી બીજા લોકોએ અંદર ઇનપુટ આપ્યાં કે આનું કોઈ ખાસ આયોજન તો નહીં હોય ને? કોઈ સ્પેશિયલ સ્ટ્રૅટેજી તો નહીં હોય ને? આવો વિચાર આને કેમ આવ્યો? સાહેબ દોઢ વર્ષ નીકળી ગયું, અને હું બરાબર પાછળ લાગી ગયો હતો. મિત્રો, ભારત સરકારે ન આ દિશામાં કોઈ કલ્પના કરેલી, ન તો એનો વિચાર કરેલો, ન તો એની નીતિ કે કશું જ નહીં સાહેબ, ત્યાં ધડામ દઈને આ પત્ર પડેલો. દોઢ વર્ષ પહેલાં લખેલો ત્યારે હમણાં મને બે કે ત્રણ મહિના પહેલાં પ્રધાનમંત્રીનો પત્ર આવ્યો કે તમને આખો સેટેલાઇટ તો નહીં પણ 90% સુધીનો તો વાપરવાનું કંઈક ગોઠવી આપીશું. સાહેબ, આજે 36 મેગા હર્ટ્ઝ કૅપેસિટી વાપરવાની માંગ કરવાવાળું એકમાત્ર રાજ્ય ગુજરાત છે અને એમાંથી મિત્રો, ટેલિ મેડિસિન, લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશન, આદિવાસીના દૂર જંગલના બાળકોને પણ લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા બેસ્ટ ફૅસિલિટી... આ આખાં બધાં કામો આ સેટેલાઇટથી કરવા માગું છું. આપ કલ્પના કરી શકો છો મિત્રો, દસ વર્ષ પછીના ગુજરાતની આપ કલ્પના કરી શકો છો. ગયા વર્ષે ભારતના બજેટમાં, તમે તો જુનાં-જુનાં બજેટો વાંચતા હો છો એટલે તમને યાદ હશે, એ બજેટમાં એમણે કહ્યું કે ભારત સરકારની યોજના છે કે 3000 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બ્રોડબૅન્ડ કનેક્ટિવિટી કરીશું. આના પહેલાંના બજેટમાં એમણે જાહેર કરેલું છે. 3000 ગામોમાં બ્રોડબૅન્ડ કનેક્ટિવિટીનો પાયલોટ પ્રોજેક્ટ કરીશું. આ બે વર્ષ પહેલાંનું કહું છું, પછી પેલાં 3000 ગામોનું શું થયું એ તો કંઈ માહિતી મારી પાસે નથી..! પણ ગુજરાતે મિત્રો, આજથી ચાર વર્ષ પહેલાં અઢારે અઢાર હજાર ગામોમાં બ્રોડબૅન્ડ કનેક્ટિવિટી આપી દીધી છે. મિત્રો, આટલું માર્જિન છે, આટલી બાબતમાં આટલું મોટું માર્જિન છે. ચાહે સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય, ચાહે એગ્રિકલ્ચરની, ચાહે સેટેલાઇટ વાપરવાની વાત હોય, ચાહે બ્રોડબૅન્ડ કનેક્ટિવિટીની હોય... મિત્રો, આનાથી તમને અંદાજ આવે કે ગુજરાત કઈ રીતે જઈ રહ્યું છે અને એટલે બેસ્ટ સ્ટાન્ડર્ડની હું જ્યારે વાત કરું ને, તો તમારા મગજમાં મારી વાત ગળે ઊતરશે.

મિત્રો, હિંદુસ્તાનમાં સોલાર ઍનર્જી, કોઈ હાથ લગાવવા તૈયાર નહીં, નામ લે ત્યાં જ કરંટ લાગતો’તો..! ગુજરાત પહેલું રાજ્ય હતું જે સોલાર પોલિસી લાવ્યું અને જ્યારે બજારમાં ત્રણ-સાડા ત્રણ રૂપિયે વીજળી મળતી હોય, ચાર રૂપિયે વીજળી મળતી હોય અને કોઈ મુખ્યમંત્રી એવી હિંમત કરે કે તેર રૂપિયાના ભાવે હું લેવા તૈયાર છું..? કેટલા આરોપો થાય, મિત્રો? શું શું લખાય..? જે તમે રોજ વાંચો છો, રોજ નવું એક બિરુદ મળે..! પણ મિત્રો, મારું કન્વિક્શન હતું કે જીવનને બદલવું પડશે. આપણે લાઇફ સ્ટાઇલ બદલ્યા વગર છૂટકો નથી, નહિંતર આ કુદરતી સંસાધનો ખતમ થવાનાં છે અને ગુજરાતે હિંમતપૂર્વક નિર્ણય કર્યો એટલે એમાંથી ફૂલસ્ટૉપ, કોમા સાથે મારી પોલિસી ભારત સરકારે ઉઠાવી..! અને એમણે શું કર્યું, મેં તેર રૂપિયા જાહેર કર્યા હતા, એમણે ઓગણીસ જાહેર કર્યા. મેં કહ્યું પતી ગયું, આપણી પથારી ફરી ગઈ..! હવે મારે ત્યાં કોણ આવે તેર રૂપિયામાં? જો આવડી મોટી ભારત સરકાર ઓગણીસ આપતી હોય તો તેર વાળાને ત્યાં કોણ આવે, ભાઈ? એટલે મેં અમારા ઓફિસરોને કહ્યું કે હવે કંઈ આપણે કોઈ આશા રાખવાની જરૂર નથી, આપણાં આ બે વરસ બગડ્યાં. પણ મિત્રો, વિશ્વાસ નામની ચીજની તાકાત કેવી હોય છે? ઓગણીસ રૂપિયાના ભાવ છતાં પણ દિલ્હી સરકાર પાસે કોઈ ગયું નહીં, તેર રૂપિયાનો ભાવ હોવા છતાં ગુજરાત પાસે આવ્યું અને આખાય હિંદુસ્તાનમાં ગુજરાત આજે લગભગ 700 મેગાવૉટ સોલાર પાવરવાળું રાજ્ય છે અને આખો દેશ 120 મેગાવૉટ. એટલે મિત્રો આનો જે બ્રેક-થ્રૂ થયો એનું પરિણામ એ આવ્યું છે જે કે જે તેર રૂપિયાથી મેં શરૂ કર્યું હતું, હવે એ સોલાર ઍનર્જી સાત-આઠની આસપાસ આવી જશે અને 2015ની આસપાસ કોલસા અને ગેસના ભાવ વધતા જશે, સોલારના ઘટતા જશે અને બધું ઈક્વલ આવીને ઊભું રહી જશે. આપ વિચાર કરો..! પણ કોઈકે હિંમત કરવી પડતી હોય છે, કોઈકે વિચાર કરવો પડતો હોય છે.

મિત્રો, આવનારા દિવસોમાં દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડૉરના કારણે ગુજરાતની કેટલી મોટી અર્થતંત્રતા બદલાવાની છે, કેટલા મોટાં ટ્રાન્સપૉર્ટ નગરો ઊભા થવાનાં છે, ગુજરાત હિંદુસ્તાનનું પ્રવેશદ્વાર કેવી રીતે બનવાનું છે, ગુજરાતનો બંદરીય ઉદ્યોગ કેટલો બધો વિકસવાનો છે. મિત્રો, ગયા ચાલીસ વર્ષના આંકડાનો ગુણાકાર કરીને જુવો ને તો આ એના કરતાંય વધારે થવાનો છે. મિત્રો, ધોલેરા સ્પેશિયલ ઇન્વૅસ્ટમેન્ટ રીજીઅન બની રહ્યું છે. આ ધોલેરા એટલે, બે દિલ્હી બરાબર એક ધોલેરા. સ્કેલ તો જુઓ..! કોઈ કલ્પના કરી શકે, મિત્રો? આ બે દિલ્હીમાં કેટલા બધાં માથાંઓ આવીને ગયાં ત્યારે માંડ બે દિલ્હી બન્યાં છે. આખી અંગ્રેજ સલ્તનત ત્યાં આવીને ગઈ ત્યારે આ દિલ્હી બન્યું છે. મિત્રો, બે દિલ્હી બરાબર એક ધોલેરા આપણી આંખો સામે બનેલું જોશો. અને અમદાવાદથી માત્ર સાંઇઠ કિલોમીટરના અંતરે. આપ કલ્પના કરી શકો છો મિત્રો, કે ડેવલપમેન્ટ કેવા લેવલનું થવાનું છે. અને આ વિકાસ, આર્થિક ગતિવિધિ, આ બધાના પાયાનો મોટો લાભાર્થી કોઈ હોય તો આ વર્ગ છે. તાલીઓ તો પાડો..! આ બધ્ધું પછી તમારે ત્યાં જ આવવાનું છે, ભાઈ..! તો તમારી ક્ષમતા જેટલી વધે, તમારી ફ્રેટર્નિટીના લોકોનો વિસ્તાર જેટલો વધે, એટલો જ મિત્રો, રાજ્યની ફાઈનૅન્શલ ડિસિપ્લિન, એકાઉન્ટિંગ સિસ્ટમ, કાનૂન વ્યવસ્થા આ બધાંનું એક મજબૂત પાસું પાર પડશે. આ ગોલ્ડન જ્યુબિલી ઇયરમાં આપ એવા સંકલ્પ સાથે આગળ વધો એવી શુભકામનાઓ. ફરી એકવાર વિલંબથી આવવા બદલ ક્ષમા સાથે મારી વાતને વિરામ આપું છું.

ધન્યવાદ...!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Railways offers 3% discount on unreserved tickets booked through RailOne app

Media Coverage

Railways offers 3% discount on unreserved tickets booked through RailOne app
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The days of TMC’s hooliganism are coming to an end: PM Modi in Kolkata, West Bengal
March 14, 2026
The days of TMC’s hooliganism are coming to an end. The countdown for the departure of the TMC government has begun: PM Modi in Kolkata rally
Due to infiltration, Bengal’s ‘roti, beti and mati’ are under threat. Jobs of local people are being snatched away, security of our daughters is at risk and illegal encroachments are taking place: PM Modi
I assure the mothers and sisters of Bengal that under a BJP government, women will be safe and criminals will be behind bars: PM Modi’s promise to West Bengal
First the Congress, then the Communists and now the TMC - they kept coming one after another, filling their pockets while development work in Bengal remained stalled: PM’s concern in West Bengal

भारत माता की... भारत माता की... भारत माता की...

ये बेटी कब से चित्र लेकर खड़ी है कोई कलेक्ट कर लीजिए ताकि वो बेटी आराम से बैठ सके। जरा एसपीजी के लोग इसे कलेक्ट कर लीजिए। धन्यवाद बेटा... बहुत बढ़िया चित्र बनाया आपने...

भारत माता की... भारत माता की...

आमार प्रियो पोश्चिम बोंगोबाशी, भाई ओ बोनेरा, आमार अंतोरेर अंतोस्थल थेके… आपनादेर शोबाइके सश्रोद्धो प्रोणाम।

बंगाल की ये ऐतिहासिक धरती....ये ब्रिगेड परेड ग्राउंड का ऐतिहासिक मैदान.....और, बांग्ला मानुष का ये ऐतिहासिक जन-सैलाब... जहां जहां मेरी नजर पहुंच रही हो लोग ही लोग नजर आ रहे हैं। ये अद्भुत दृश्य है। ये.आपका उत्साह...ये आपका जोश...बंगाल क्या सोच रहा है....बंगाल के मन में क्या चल रहा है....अगर किसी को ये देखना है, तो जरा ये तस्वीरें देख ले!

ब्रिगेड परेड ग्राउंड का इतिहास साक्षी है....जब-जब बंगाल देश को दिशा देता है...ये ब्रिगेड मैदान बंगाल की आवाज़ बनता है। इस मैदान से अंग्रेजी हुकूमत के खिलाफ उठी आवाज. और वो आवाज हिंदुस्तान में एक क्रांति बन गई थी। और उसका नतीजा क्या हुआ...अंग्रेजों के अत्याचार और लूट का खात्मा हुआ! आज एक बार फिर...ब्रिगेड ग्राउंड से नए बंगाल की क्रांति का बिगुल बज गया है। बंगाल में बदलाव अब दीवारों पर भी लिख चुका है... और बंगाल के लोगों के दिलों में भी छप चुका है। अब बंगाल से निर्मम सरकार का अंत होकर रहेगा... अब बंगाल से महाजंगलराज का खात्मा होगा। इसीलिए, बंगाल के हर कोने से आवाज उठ रही है... चाइ बीजेपी शॉरकार चाइ बीजेपी शॉरकार पाल्टानो दोरकार, चाइ बीजेपी शॉरकार

साथियों,

कल TMC ने इस रैली में आने वाले आप सभी लोगों को चोर कहकर गाली दी है। असली चोर कौन है, ये बंगाल की प्रबुद्ध जनता जानती है। अपनी कुर्सी जाते हुए देखकर... यहां की निर्मम सरकार बौखला गई है।

साथियों,

आज भी इस विशाल सभा को रोकने के लिए निर्मम सरकार ने सारे हथियार निकाल लिए आपलोगों को आने से रोकने के लिए ब्रिज बंद करवा दिए, गाड़ियां रुकवा दी, ट्रैफिक जाम करवाया, भाजपा के झंडे उखड़वा दिए, पोस्टर फड़वा दिए। लेकिन निर्मम सरकार साफ-साफ देख लो आज के जनसैलाब को रोक नहीं पाई हो। बंगाल में महाजंगलराज लाने वालों का काउंटडाउन शुरू हो चुका है। वो दिन दूर नहीं जब बंगाल में फिर से कानून का राज होगा...जो कानून तोड़ेगा... जो अत्याचार करेगा...TMC के किसी अत्याचारी को छोड़ा नहीं जाएगा। चुन-चुन के हिसाब लिया जाएगा।

भाइयों बहनों,

यहां की निर्मम सरकार चाहे अब जितना जोर लगा ले...परिवर्तन की इस आंधी को अब निर्मम सरकार रोक नहीं पाएगी... भाजपा के साथ...एनडीए के साथ...महिषासुरमर्दिनी का आशीर्वाद है। श्री रामकृष्ण परमहंस...स्वामी विवेकानंद....नेताजी सुभाष चंद्र बोस....ऋषि बंकिम चंद्र, गुरुदेव रवीन्द्र नाथ टैगोर....ईश्वर चंद विद्यासागर...बाघा जतिन और खुदीराम बोस...डॉ. श्यामा प्रसाद मुखर्जी.....लोकमाता रानी रॉशमोनी...ऐसी सभी महान विभूतियों ने जिस बंगाल की परिकल्पना की थी....भारतीय जनता पार्टी की सरकार...उस बंगाल का निर्माण करेगी, नवनिर्माण करेगी।

साथियों,

बंगाल का विकास नेक नीयत से होगा, सही नीतियों से होगा। बंगाल में अभी हमारी सरकार नहीं है। लेकिन फिर भी, केंद्र सरकार के जरिए बीजेपी दिन-रात बंगाल के विकास में लगी हुई है। आज भी, मैंने 18 हजार करोड़ रुपए से अधिक की परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया है। अभी-अभी 18 हजार करोड़.. कितना... कितना.. 18 हजार करोड़... कितना... कितना... कितना... चार दिन पहले ही, कैबिनेट ने पश्चिम बंगाल के लिए मल्टी-ट्रैकिंग प्रोजेक्ट्स को मंजूरी दी है। ये सभी प्रोजेक्ट पश्चिम बंगाल में कनेक्टिविटी को बेहतर बनाएंगे। इसका फायदा यहां के सामान्य मानवी, किसान, व्यापारी और स्टूडेंट्स को मिलेगा।

भाइयो और बहनों,

यहां की निर्मम सरकार ने बंगाल के युवाओं को पलायन का अभिशाप दिया है। आप सब जानते हैं.... बंगाल के युवा प्रतिभा और हुनर में सबसे आगे हैं। बंगाल के युवा मेहनत करने में सबसे आगे हैं। बंगाल एक समय पर पूरे भारत के विकास को गति देता था... बंगाल व्यापार और उद्योगों में सबसे आगे था। लेकिन, आज हालात क्या हैं? यहाँ का युवा ना डिग्री ले पा रहा है... और ना ही उसे रोजगार मिल रहा है! आपके बेटे-बेटियों को काम की तलाश में दूसरे राज्यों में पलायन करना पड़ता है।

साथियों,

पहले कांग्रेस, फिर कम्युनिस्ट और अब TMC…. ये लोग एक के बाद एक आते रहे.... अपनी जेबें भरते रहे.... और बंगाल में विकास के काम ठप्प पड़े रहे। इनफ्रास्ट्रक्चर के मामले में हमारा बंगाल पीछे होता चला गया। उद्योग धंधे बंद होते चले गए। यहाँ टीएमसी सरकार में नौकरियां खुलेआम बेची जा रही हैं। भर्तियों में घोटाले हो रहे हैं। अब समय आ गया है.... अब समय आ गया है.... ये हालात बदलें, बंगाल के युवाओं को बंगाल में काम मिले! ये नौजवान बंगाल के विकास का नेतृत्व करें! एई शोप्नो आपनार, आर एई शोप्नो पूरोन कोरा.... मोदीर गारंटी! मोदीर गारंटी!

साथियों,

TMC सरकार का एक ही एजेंडा है.... ये टीएमसी वाले न खुद काम करेंगे, न करने देंगे! जब तक इनको अपना कटमनी नहीं मिल जाता.... ये किसी भी योजना को गाँव-गरीब तक नहीं पहुँचने देते! इसीलिए, TMC सरकार केंद्र की योजनाओं को रोककर रखती है। आप देखिए.... हम कारीगरों और कामगारों को आगे बढ़ाने के लिए पीएम-विश्वकर्मा योजना चला रहे हैं। हमारे कुम्हार, लोहार, बढ़ई... ऐसे हुनरमंद लोगों को इसका लाभ मिल रहा है। लेकिन, निर्मम सरकार ने बंगाल में योजना पर ब्रेक लगा रखा है। मुझे बताइए भाइयों, मेरे इन विश्वकर्मा भाइयों को भारत सरकार के पैसे पहुंचने चाहिए कि नहीं पहुंचने चाहिए, उनको मदद मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए , उनका भविष्य उज्ज्वल होना चाहिए कि नहीं होना चाहिए.. केंद्र सरकार पैसे दे रही है, बंगाल को कुछ नहीं करना है लेकिन उसके बावजूद भी ये विश्वकर्मा समाज के छोटे-छोटे भाई-बहनों को उससे वंचित रखा जाता है।

साथियों,

देशवासियों को मुफ्त बिजली देने के लिए हमने पीएम-सूर्यघर मुफ्त बिजली योजना शुरू की है। केंद्र की भाजपा सरकार इसके लिए हर लाभार्थी को 75 से 80 हजार रुपए देती है। आपको, बंगाल के मेरे भाई-बहनों को, हर परिवार को मोदी सरकार 75 से 80 हजार रुपए रुपये देती है। जो लाभार्थी पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ता है, उसके घर का बिजली बिल जीरो हो जाता है...लेकिन बंगाल सरकार इसे भी लागू नहीं होने दे रही। आप मुझे बताइए आपका बिजली बिल जीरो होना चाहिए कि नहीं। बिजली बिल जीरो करने के लिए मोदी की मदद मिलनी चाहिए कि नहीं चाहिए। जो इसे रोकते हैं वो आपके दुश्मन हैं कि नहीं हैं… बंगाल के दुश्मन हैं कि नहीं हैं… हर परिवार के दुश्मन हैं कि नहीं है।

साथियों,

बंगाल के विकास में चाय बागानों और उनमें काम करने वाले श्रमिकों की बड़ी भूमिका है। लेकिन चाय बागानों के श्रमिकों को PM चाह श्रमिक प्रोत्साहन योजना का लाभ नहीं मिल रहा है। मुझे बताइए.. चाय बागान के मेरे श्रमिकों को ये लाभ मिलना चाहिए कि नहीं मिलना चाहिए… उनको मदद मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए। केंद्र सरकार की इस योजना में बंगाल सरकार रोड़े अटका रही है।

साथियों,

आप सबने देश भर में पीएम-आवास योजना की सफलता के बारे में सुना है! दुनिया के लोग भी जब सुनते हैं ना तो अचरज करते हैं। जो लोग बंगाल से बाहर रह रहे हैं… ऐसे हर गरीब परिवार को पक्का घर मिल रहा है। लेकिन यहां क्या हुआ? योजना का नाम बदल दिया गया। लाभार्थियों की सूची में गड़बड़ की। और जिन गरीबों को घर मिलना चाहिए था, वे आज भी इंतजार कर रहे हैं। ईमानदारी से, ट्रांसपैरेंसी से बंगाल के गरीबों को पक्का घर मिलना चाहिए कि नहीं मिलना चाहिए….ये टीएमसी सरकार मिलने देगी क्या… ये निर्मम सरकार मिलने देगी क्या… ये सरकार जानी चाहिए कि नहीं जानी चाहिए… गरीबों को घर मिलना चाहिए कि नहीं मिलना चाहिए

साथियों,

इतना ही नहीं, यही हाल जल जीवन मिशन का भी है। बंगाल में लोग पूछ रहे हैं...जब देश के बाकी हिस्सों में हर घर जल पहुंच सकता है, तो बंगाल में क्यों नहीं? भाइयों बहनों, केवल बिजली, पानी, सड़क और घर इसकी ही बात नहीं है....ये टीएमसी की सरकार...अपनी स्वार्थी राजनीति की वजह से आयुष्मान योजना को लागू नहीं कर रही है। देश के करोड़ों लोग इस योजना के तहत पाँच लाख रुपए तक के मुफ्त इलाज का लाभ उठा रहे हैं। मुझे बताइए, गरीबों को बीमारी में पांच लाख रुपये तक की मदद पहुंचनी चाहिए कि नहीं पहुंचनी चाहिए.. मोदी दे रहा है मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए… ये टीएमसी सरकार बीमार लोगों का दुश्मन है कि नहीं है.. अत्याचारी है कि नहीं है… लेकिन बंगाल के गरीब परिवारों को पांच लाख रुपये वाली आयुष्मान योजना से भी, उस अधिकार से वंचित रखा गया है।

साथियों,

आज बंगाल के किसान की हालत भी किसी से छिपी नहीं है. मुझे बताया गया है कि दो-तीन दिन पहले ही चंद्रकोना में हमारे एक आलू किसान ने खुदकुशी कर ली है। आत्महत्या कर ली है। पश्चिमी मिदनापुर से हुगली और बर्धवान तक....किसानों से झूठ वायदे और सरकारी खरीद में घोटाला ही ये टीएमसी सरकार की पहचान बन गया है। TMC के कट, कमीशन और करप्शन के कारण.... गंदी राजनीति के लिए किसानों की जिंदगी से, गरीबों और मध्यम वर्ग की जिंदगी से माताओं और बहनों की सुरक्षा से खिलवाड़ किया जा रहा है। इसीलिए....TMC जाएगी.... तो हर गरीब को पक्का घर मिलेगा। गरीब को पक्का घर मिलना चाहिए कि नहीं मिलना चाहिए… मिलना चाहिए कि नहीं मिलना चाहिए.. ये मोदी की गारंटी है। हर गरीब परिवार को बता देना कि जैसे ही टीएमसी की सरकार जाएगी गरीबों का पक्का घर बनना शुरू हो जाएगा। TMC जाएगी.... तो हर घर साफ जल पहुंचेगा। TMC जाएगी.... तो हर गरीब को मुफ्त इलाज मिलेगा। TMC जाएगी.... तो कारीगरों को नए अवसर मिलेंगे। TMC जाएगी.... तभी बंगाल में सुशासन आएगा।

साथियों,

हमारे बंगाल ने आज़ादी के बाद विभाजन सहा! विभाजन की आग देखी.... मजहबी दंगे देखे.... बाद के दशकों में अस्थिरता देखी.... घुसपैठ का दौर देखा... रक्तपात सहा! इस सबकी सबसे बड़ी भुक्तभोगी अगर कोई थीं, तो बंगाल की माताएं, बहनें, बेटियां, बंगाल की महिलाएं थीं। लेफ्ट की सरकार में अपहरण, हत्या, बलात्कार का वो दौर कोई नहीं भूल सकता। इसलिए बंगाल के आप लोग... लेफ्ट को हटाकर बढ़ी आशा के साथ TMC को लेकर आए! आपने TMC पर भरोसा किया! लेकिन, TMC ने लेफ्ट के गुंडों और माफियाओं को ही अपनी पार्टी में भर्ती कर लिया। आज बंगाल में अपराधियों को खुली छूट है। आए दिन बहन-बेटियों के खिलाफ दिल दहलाने वाले अपराध होते हैं। बंगाल का कोई इलाका ऐसी घटनाओं से अछूता नहीं है। आप याद करिए.... कॉलेज परिसर में दुष्कर्म की घटना.... नाबालिग बेटियों से दुष्कर्म के मामले.... TMC कार्यालय में महिला से बलात्कार.... 7-8 साल की बच्चियों से बलात्कार के खौफनाक कुकृत्य.... कहीं आदिवासी बेटी के साथ दुष्कर्म.... ऐसे ज़्यादातर मामलों में अपराधी कोई न कोई कोई न कोई TMC का नेता होता है... या TMC से जुड़ा होता है!

साथियों,

यहां निर्मम सरकार खुलेआम बलात्कारियों को संरक्षण देती है। अपराधियों को बचाने की पूरी कोशिश की जाती है। आप मुझे बताइए.. अपराधियों को बचाया जाता कि नहीं बचाया जाता… बलात्कारियों को बचाया जाता कि नहीं बचाया जाता.. संदेशखाली की वो तस्वीरें, और TMC सरकार का रवैया...आर.जी. कर अस्पताल की उस बेटी के साथ हुई दरिंदगी...बंगाल के लोग भूले नहीं हैं....TMC कैसे खुलेआम अपराधियों के साथ खड़ी नज़र आती थी।

साथियों,

इसी मानसिकता का परिणाम है... आज महिलाओं के खिलाफ एसिड अटैक… एसिड अटैक जैसे घिनौने अपराध इतने ज्यादा पश्चिम बंगाल में हो रहे हैं। जो बंगाल एक समय देश का सबसे प्रगतिशील राज्य होता था...आज वहाँ शाम होते ही माएं बेटियों को फोन करके कहती हैं....बाड़ी फिरे ऐशो शोन्धे नामार आगे। शक्ति की पूजा करने वाले बंगाल को ऐसे हालात मंजूर नहीं होंगे। मैं बंगाल की मेरी माताओं बहनों को भरोसा दिलाता हूँ....आप भाजपा को बीजेपी को अपना आशीर्वाद दीजिये। बीजेपी सरकार में महिलाएं सुरक्षित होंगी...और अपराधी जेल में होंगे। और ये मोदी की गारंटी है।

साथियों,

TMC सरकार गुंडों और अपराधियों की बैसाखी पर चलती है। रंगबाजी और कटमनी... ये TMC की कमाई का जरिया है। ये लोग जानते हैं.... जिस दिन बंगाल के लोग खुलकर सामने आ गए...TMC की विदाई पक्की है। और मैं ये दृश्य देखकर कह सकता हूं कि अब टीएमसी को बचाने वाला कोई नहीं बचा है इसीलिए, ये बंगाल के आप लोगों को डरा-धमकाकर रखना चाहते हैं। इसके लिए TMC वाले माफिया गिरोहों को पालते हैं। ये कट्टरपंथियों को संरक्षण देते हैं। और ऐसे गिरोहों की ताकत बढ़ाने के लिए घुसपैठियों को बुलाते हैं.... घुसपैठियों को

साथियों,

ये TMC 'माँ, माटी, मानुष' के नारे पे सत्ता में आई थी..... आज वही माँ रो रही है… माटी को लूटा जा रहा है.... और, बंगाली मानुष बंगाल छोड़ने पर मजबूर हो रहा है। घुसपैठियों की वजह से आज बंगाल की ‘रोटी, बेटी, माटी’ उस पर सबसे बड़ा खतरा आ गया है। ये लोग बंगाल के लोगों का रोजगार छीन रहे हैं। हमारी बहन बेटियों की सुरक्षा खतरे में पड़ गई है। और, बंगाल के लोगों की ज़मीनों पर, बंगाल की माटी पर इन घुसपैठियों को कब्जा दिलवाया जा रहा है। इसका परिणाम आज सबके सामने है। बीते दशकों में बंगाल के ज़्यादातर इलाकों में डेमोग्राफी बदल गई है। बंगाली हिंदुओं को जानबूझकर अल्पसंख्यक बनाया जा रहा है। तुष्टीकरण का ऐसा खुला खेल.... जब शरणार्थी हिंदुओं को नागरिकता देने की बात होती है, तो पूरी TMC उसका विरोध करती है। वो हिन्दू... जिन्होंने कभी विभाजन का समर्थन नहीं किया था! जिन्होंने हमेशा अविभाजित बंगाल को, भारत को अपनी मातृभूमि माना! TMC वाले उन्हें नागरिकता देने का विरोध करते हैं। क्योंकि, उनके लिए उनका वोट बैंक ही सबसे प्रमुख है। वो हिंदुओं को वो अपना वोटबैंक नहीं समझते! उनसे उनके आपराधिक गिरोह नहीं बढ़ते! इसीलिए, ये लोग SIR का भी विरोध करते हैं। ताकि, घुसपैठियों के नाम वोटर लिस्ट से हट ना जाएं...वोटर लिस्ट शुद्ध ना हो जाए! ये तो ऐसे लोग है … जिनकी मृत्यु हो जाए उनके नाम तक निकालने को तैयार नहीं हैं ।

भाइयों बहनों,

डेमोग्राफी के इस खतरनाक बदलाव ने आज बंगाल को असुरक्षित बना दिया है। और अब तो, यहां खुलेआम धमकी दी जा रही है! कहा जा रहा है कि एक खास कम्यूनिटी वाले मिलकर आप लोगों को खत्म कर देंगे! संवैधानिक कुर्सी पर बैठकर ऐसी धमकी !!! करोड़ों बंगाली लोगों को खत्म करने की बात !!!....आपके मुंह में शोभा नहीं देती है मैं पूछना चाहता हूँ…वो कौन लोग हैं, जो TMC सरकार के इशारों पर करोड़ों लोगों को खत्म कर देंगे?

साथियों,

धमकाने-डराने की इस राजनीति को...TMC ने इसे अपना हथियार बना लिया है। चुनाव में वोटरों को धमकी... सरकार के नीतियों के आलोचकों को धमकी... मीडिया को धमकी... विपक्ष को धमकी... ये बंगाल में खौफ का कैसा माहौल बनाकर रखना चाहते हैं... ये पूरे देश को जानना चाहिए... ये लोग कहते हैं... तृणमूल को जिसका वोट नहीं, TMC को जिसका वोट नहीं, तो वो बंगाली नहीं! तृणमूल को वोट नहीं, तो सरकार योजना का लाभ नहीं! तृणमूल को वोट नहीं, तो घरों में बिजली पानी नहीं! TMC सिंडीकेट के जरिए नहीं जाओगे, तो कोई सप्लाइ नहीं! लेकिन साथियों, मैं TMC को याद दिलाना चाहता हूँ... TMC की गुंडागर्दी के दिन अब खत्म होने जा रहे हैं। TMC सरकार के जाने का काउंटडाउन शुरू हो चुका है। यहां बंगाल में बीजेपी सरकार बनने के बाद एक तरफ हम, सबका साथ, सबका विकास ये मंत्र लेकर चलेंगे, दूसरी तरफ सबका हिसाब लिया जाएगा। टीएमसी के वे गुंडे, TMC के ये गुंडे जो आपको डराते हैं...बीजेपी सरकार में उनके डर भरे दिन शुरू होना तय है। बीजेपी सरकार में खौफ हर अपराधी को होगा... खौफ हर घुसपैठिए को होगा...खौफ तुष्टीकरण की राजनीति करने वालों को होगा...क्योंकि, कानून अपना काम करेगा! कानून का राज आएगा ऐसे लोगों को मुंह छिपाने की जगह नहीं मिलेगी। ऐसे अपराधियों की सिर्फ एक ही जगह होगी- एक ही जगह होगी जेल। जेल। जेल।

साथियों,

बंगाल की निर्मम सरकार में आज सबसे ज्यादा प्रताड़ित यहाँ का दलित, आदिवासी और हमारे गरीब भाई-बहन हैं। आदिवासी समाज के साथ कैसा अन्याय होता है... ये किसी से छिपा नहीं है। लेकिन, अब तो TMC सरकार ने सभी सीमाएं लांघ दी हैं। आप देखिए...अभी कुछ दिन पहले हमारे देश की महामहिम राष्ट्रपति... आदिवासी समाज की बेटी… आदरणीय द्रौपदी मुर्मू जी बंगाल आईं थीं। उन्हें संथाल आदिवासी परंपरा के पावन उत्सव में शामिल होना था। लेकिन अहंकार में डूबी इस निर्मम सरकार ने न केवल उस कार्यक्रम का बहिष्कार किया, बल्कि उसे पूरी तरह बदइंतजामी के हवाले कर दिया। क्योंकि, एक आदिवासी बेटी इतने बड़े पद पर है.... TMC वालों को उनका सम्मान मंजूर नहीं हुआ! द्रौपदी मुर्मू जी, जो हमेशा अपनी सरलता के लिए जानी जाती हैं.... उन्हें खुद बड़े दुखी मन से खेद व्यक्त करना पड़ा! भारत के राष्ट्रपति को अपनी तकलीफ बतानी पड़ी! TMC वालों को ये याद रखना पड़ेगा...उन्होंने केवल द्रौपदी मुर्मू जी का अपमान नहीं किया है। उन्होंने करोड़ों आदिवासियों का अपमान किया है। उन्होंने करोड़ों महिलाओं के सम्मान को ठेस पहुंचाई है। उन्होंने देश के सर्वोच्च पद की गरिमा को ठेस पहुंचाई है। इन्होंने भारत के संविधान का अपमान किया है। इन्होंने बाबा साहेब आंबेडकर का अपमान किया है और इसका जवाब बंगाल के लोगों से टीएमसी को मिलने वाला है। निर्मम सरकार को मिलने वाला है।

साथियों,

TMC सरकार ने बंगाल को पूरी तरह से अराजकता के हवाले कर दिया है। संवैधानिक व्यवस्था पर आए हर दिन हमले करने के वो रास्ते खोजते रहते हैं, हमले करते रहते हैं। पिछले कुछ महीनों में आपने देखा है....जब भी चुनाव आयोग निष्पक्ष चुनाव सुनिश्चित करने के लिए कदम उठाता है, मतदाता सूची की शुद्धि की कोशिश करता है, तब टीएमसी उसके खिलाफ हमला करने लगती है। जो संस्था स्वतंत्र और निष्पक्ष चुनाव कराने के लिए जिम्मेदार है, उसी की विश्वसनीयता पर सवाल खड़े किए जाते हैं। ऐसा ही व्यवहार देश की सेना को लेकर दिखाई देता है। जब 2019 में भारतीय वायुसेना ने बालाकोट में आतंकवादी ठिकानों पर निर्णायक कार्रवाई की, तब TMC ने देश की वायुसेना से कार्रवाई का सबूत मांगा।

साथियों,

यहां राज्य सरकार...पुलिस को स्वतंत्र रूप से जांच करने नहीं देती। जब राष्ट्रीय एजेंसियां TMC सरकार के भ्रष्टाचार या गंभीर अपराधों की जांच करना चाहती हैं, तो उन्हें भी रोकने की कोशिश होती है। अब जरा सोचिए, न्याय के लिए लोग आखिर कहां जाएंगे? साथियों, तृणमूल वाले यही अराजकता दिल्ली तक फैलाने की कोशिश करते हैं। आपने संसद में भी देखा है… सदन के भीतर कैसे कागज फाड़े जाते हैं, कैसे बहस को रोका जाता है, कैसे सदन की कार्यवाही को बाधित किया जाता है। देश...TMC की शर्मनाक हरकतें देखकर हैरान होता है। साथियों,बंगाल के प्रबुद्ध लोग अब इस अराजकतावादी सरकार के खिलाफ संकल्प ले चुके हैं। इस अराजक सरकार को उखाड़ फेंकने का काम इसी धरती के लोग करने वाले हैं।

साथियों,

आज यहां जो जनसैलाब उमड़ा है...ये पश्चिम बंगाल की जागती हुई चेतना है। यह उस बदलाव की आहट है, जिसका इंतजार वर्षों से किया जा रहा है। पश्चिम बंगाल में दार्जिलिंग की पहाड़ियों से लेकर सुंदरबन के द्वीपों तक, उत्तर बंगाल के चाय बागानों से लेकर कोलकाता की गलियों तक, आज हर जगह पर एक ही चर्चा है। बदलाव चाहिए... और ये बदलाव अब होकर रहेगा। साथियों, बंगाल की आत्मा कभी हार मानने वाली नहीं है। बंगाल… का नौजवान कभी हार मानने वाला नहीं है। बंगाल की बेटियां कभी हार मानने वाली नहीं है। बंगाल का किसान कभी हार मानने वाला नहीं है। जब-जब इस भूमि के सामने चुनौतियाँ आई हैं, तब-तब यहाँ की जनता ने साहस के साथ उनका सामना किया है। गुरुदेव रवींद्रनाथ ठाकुर ने भी हमें यही संदेश दिया है। उन्होंने कहा था...

“बिपोदे मोरे रोक्खा करो ए नोहे मोर प्रार्थना,
बिपोदे आमि ना जेनो कोरि भॉय।”

आज भी वही समय है। कुछ लोग आपको डराने की कोशिश करेंगे। कुछ लोग कहेंगे कि बदलाव संभव नहीं है। लेकिन याद रखिए, और याद जरूर रखें.. जब जनता ठान लेती है, तो कोई भी ताकत उसे रोक नहीं सकती। और बंगाल की जनता ने जब भी ठाना है, इतिहास बदल कर दिखाया है। आज मुझे इस ऐतिहासिक ब्रिगेड मैदान में वही आत्मविश्वास, मेरी आंखों के सामने दिखाई दे रहा है। याद रखिए...इस बार चुनाव सिर्फ सरकार बदलने का नहीं... इस बार चुनाव बंगाल की आत्मा को बचाने का है। इस बार चुनाव व्यवस्था बदलने का है। इस बार चुनाव कट-मनी से छुटकारे का है। इस बार चुनाव डर से मुक्ति का है। मैं आने वाले परिवर्तन के लिए मेरे बंगाल के भाइयों बहनों को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

मेरे साथ बोलिए, मेरे साथ पूरी ताकत से बोलिए..

पाल्टानो दोरकार, चाइ बीजेपी शॉरकार!

पाल्टानो दोरकार, चाइ बीजेपी शॉरकार!

पश्चिम बोंगेर जॉनोगोनेर जॉय होक!

जय हिंद।

भारत माता की...जय

भारत माता की...जय

भारत माता की...जय

वंदे.. वंदे... वंदे... वंदे.. मातरम्!