પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિજયાદશમીના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"વિજયાદશમી એ દુષ્ટતા અને અસત્ય પર ભલાઈ અને ન્યાયના વિજયનો ઉત્સવ છે. હિંમત, શાણપણ અને ભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપે.

વિજયાદશમી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."

"વિજયાદશમી એ બુરાઈ અને અસત્ય પર સત્ય અને સારાના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને સાહસ, બુદ્ધિ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.

દેશભરમાં મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Strategic partnership' to 'Cooperation in AI': Six major outcomes of PM Modi's historic Sweden visit - Check

Media Coverage

'Strategic partnership' to 'Cooperation in AI': Six major outcomes of PM Modi's historic Sweden visit - Check
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 મે 2026
May 18, 2026

Norway to Netherlands: PM Modi's Leadership Turns Heritage, Honors & High-Tech Deals into India's Global Momen