પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમીના શુભ અવસર પર દેશભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"વિજયાદશમી એ દુષ્ટતા અને અસત્ય પર ભલાઈ અને ન્યાયના વિજયનો ઉત્સવ છે. હિંમત, શાણપણ અને ભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપે.
વિજયાદશમી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ."
"વિજયાદશમી એ બુરાઈ અને અસત્ય પર સત્ય અને સારાના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને સાહસ, બુદ્ધિ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે.
દેશભરમાં મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."
Vijaya Dashami celebrates the triumph of good and righteousness over evil and falsehood. May courage, wisdom and devotion always guide our paths.
— Narendra Modi (@narendramodi) October 2, 2025
Wishing my fellow Indians a happy Vijaya Dashami.
विजयादशमी बुराई और असत्य पर अच्छाई और सत्य की विजय का प्रतीक है। मेरी कामना है कि इस पावन अवसर पर हर किसी को साहस, बुद्धि और भक्ति के मार्ग पर निरंतर अग्रसर रहने की प्रेरणा मिले।
— Narendra Modi (@narendramodi) October 2, 2025
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की बहुत-बहुत शुभकामनाएं।


