પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ, 2024ના રોજ સવારે લગભગ 11 વાગ્યે નવી દિલ્હીની ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઉચ્ચ ઉપજ આપતી, જળવુ અનુકુળ અને બાયોફોર્ટિફાઈડ પાકોની જાતો જાહેર કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરશે.

પ્રધાનમંત્રી 61 પાકોની 109 જાતો બહાર પાડશે જેમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થશે. ખેતરના પાકોમાં, બાજરી, ઘાસચારાના પાકો, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, ફાઇબર અને અન્ય સંભવિત પાકો સહિત વિવિધ અનાજના બિયારણો જાહેર કરવામાં આવશે. બાગાયતી પાકોમાં ફળોની વિવિધ જાતો, શાકભાજી પાકો, વાવેતર પાક, કંદ પાક, મસાલા, ફૂલો અને ઔષધીય પાકો જાહેર કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ હંમેશા ટકાઉ ખેતી અને જળવાયુ પરિવર્તનને અનુકુળ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરે છે. તેમણે ભારતને કુપોષણથી મુક્ત બનાવવા માટે મિડ-ડે મીલ, આંગણવાડી વગેરે જેવા અનેક સરકારી કાર્યક્રમો સાથે જોડીને પાકની બાયોફોર્ટિફાઇડ જાતોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ પગલાં ખેડૂતો માટે સારી આવકની સાથે તેમના માટે ઉદ્યોગ સાહસિકતાના નવા રસ્તાઓ ખોલવાની ખાતરી કરશે. 109 ઉચ્ચ ઉપજ આપતી જાતોને જાહેર કરવાનું આ પગલું આ દિશામાં વધુ એક ડગલું છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India accelerates ‘semiconductor drive’ with Rs 1.64 lakh crore investment plan

Media Coverage

India accelerates ‘semiconductor drive’ with Rs 1.64 lakh crore investment plan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on respecting the diverse cultures of the world
June 29, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam:

“देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।

स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥"

The Subhashitam emphasizes that respecting the diverse cultures of the world fosters a sense of trust and cooperation among people, and strengthens mutual understanding and brotherhood.

The Prime Minister wrote on X;

दुनिया की अलग-अलग संस्कृतियों का सम्मान करने से लोगों के बीच विश्वास और सहयोग की भावना बढ़ती है। इससे आपसी समझ और भाईचारा और मजबूत होता है।

देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।

स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥