પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે:
“विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्॥"
આ સુભાષિતમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જે વ્યક્તિની બુદ્ધિ એક જાગ્રત અને વૈજ્ઞાનિક સારથી તરીકે કાર્ય કરે છે, અને જેનું મન શિસ્તબદ્ધ અને નિયંત્રિત છે, તે જીવનની મુશ્કેલીઓને દૂર કરે છે અને પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચે છે.
શ્રી મોદીએ એમ પણ કહ્યું કે 'ડિજિટલ ઇન્ડિયા' ની 11 વર્ષની સફળતાએ ભારતને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. આ નવીનતા અને ટેકનોલોજીને અપનાવીને દેશવાસીઓના રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
ડિજિટલ ઇન્ડિયાની 11 વર્ષની સફળતાએ ભારતને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. આ આપણા નાગરિકોના નવીનતા અને ટેકનોલોજીને અપનાવીને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાના દૃઢ નિર્ધારને દર્શાવે છે.
विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्॥
#11YearsOfDigitalIndia
डिजिटल इंडिया के 11 वर्षों की सफलता से भारतवर्ष को दुनियाभर में एक नई पहचान मिली है। इससे इनोवेशन और टेक्नोलॉजी को अपनाकर देश को नई ऊंचाइयों पर ले जाने की देशवासियों की संकल्पशक्ति का पता चलता है।
— Narendra Modi (@narendramodi) July 1, 2026
विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं… pic.twitter.com/VhIRgvl4Jo


