પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે પ્રગતિ પ્રાપ્ત કરવા માટે સૂર્યની જેમ સતત સક્રિયરહેવાના મહત્વ પર ભાર મૂકે છે.
"चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्
सूर्यस्य पश्य श्रेमाणं यो न तन्द्रयते चरंश्चरैवेति॥"
સુભાષિતમ્ કહે છે, "જે આગળ વધે છે તેને દુનિયામાં શ્રેષ્ઠ પુરસ્કારો મળે છે, ઠીક તેવી જ રીતે જેમ કે હંમેશા ચમકતો સૂર્ય તેજસ્વી રહે છે. તેથી, વ્યક્તિએ હંમેશા સક્રિય રહેવું જોઈએ."
શ્રી મોદીએ કહ્યું કે આજે શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર-ફ્રી વીજળી યોજના પણ ભગવાન સૂર્ય દ્વારા પ્રકાશિત છે જે આપણા બધાના જીવનને ઊર્જા અને ઉત્સાહથી ભરી દે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભગવાન સૂર્ય આપણા બધાના જીવનમાં ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે. આજે શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના પણ તેમના દ્વારા પ્રકાશિત છે. તે નાગરિકોને સ્વચ્છ ઉર્જા અપનાવવા માટે પ્રેરણા આપતી રહે છે."
चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्
सूर्यस्य पश्य श्रेमाणं यो न तन्द्रयते चरंश्चरैवेति॥"
भगवान सूर्य हम सबके जीवन में ऊर्जा और उत्साह का संचार करते हैं। आज के दिन शुरू हुई पीएम सूर्य घर: मुफ्त बिजली योजना भी उन्हीं से रोशन है। यह देशवासियों को स्वच्छ ऊर्जा अपनाने के लिए निरंतर प्रेरित कर रही है।
— Narendra Modi (@narendramodi) February 13, 2026
चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्
सूर्यस्य पश्य श्रेमाणं यो न… pic.twitter.com/NWZisQ3lWr


