પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદ સભ્ય શ્રી સુદર્શન ભગત દ્વારા કરાયેલો એક ટ્વીટ થ્રેડ શેર કર્યો. સાંસદે, થ્રેડમાં, વર્ષો દરમિયાન એવા પ્રસંગોનું સંકલન કર્યું હતું જ્યાં પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"महत्वपूर्ण संकलन! जनजातीय गौरव के प्रतीक भगवान बिरसा मुंडा जी का त्याग और समर्पण देशवासियों के लिए हमेशा पथ-प्रदर्शक बना रहेगा।"
महत्वपूर्ण संकलन! जनजातीय गौरव के प्रतीक भगवान बिरसा मुंडा जी का त्याग और समर्पण देशवासियों के लिए हमेशा पथ-प्रदर्शक बना रहेगा। https://t.co/H8DPlt3sZE
— Narendra Modi (@narendramodi) June 9, 2023


