પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિક્ષા પર ચર્ચા 2023 પર કેન્દ્રીય વિદ્યાલય, અંબાલા કેન્ટની ધોરણ 9ની વિદ્યાર્થીની સુશ્રી ઈશિતા દ્વારા બનાવેલ ચિત્રને બિરદાવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રીએ કેવી સંગઠનના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું:
"बहुत खूब! चित्रों के माध्यम से परीक्षा के समय विद्यार्थियों की दिनचर्या की बेहतरीन प्रस्तुति।"
#PPC2023: केन्द्रीय विद्यालय क्रं. 4 अम्बाला छावनी में कक्षा 9 की विद्यार्थी कु. इशिता ने परीक्षाओं को लेकर अपने विचारों में कुछ इस तरह रंग भरें हैं।#ExamWarriors
— Kendriya Vidyalaya Sangathan (@KVS_HQ) January 6, 2023
परीक्षा पे चर्चा : 27 जनवरी 2023#ParikshaPeCharcha2023 pic.twitter.com/jfosxlNT1X


