પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ મંદિરે મહાપૂજા અને કુંભાભિષેક કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આ અવસર પર પોતાની ભાવના વ્યક્ત કરતાં કહયું કે આ મહાન સૌભાગ્ય પ્રાપ્ત કરવું એ તેમના જીવનની સૌથી ભાવનાત્મક અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસર પર મહાદેવની પ્રાર્થના કરવી એ એક અવિસ્મરણીય અનુભવ છે, અને ઉમેર્યું હતું કે દર્શન અને પૂજન એ અપાર આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત છે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

"સોમનાથની આ ભવ્ય અને પાવન ધરા પર મહાદેવના ચરણોમાં મહાપૂજા અને કુંભાભિષેકનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરવું જીવનની અત્યંત ભાવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. ઈશ્વર રૂપી જનતા જનાર્દનનું સ્મરણ કરતા મહાદેવના દર્શન અને પૂજનનો આ અલૌકિક અવસર, હૃદયને અનંત આધ્યાત્મિક ઊર્જા, શ્રદ્ધા અને શિવમય ચેતનાથી અભિભૂત કરી ગયો છે."

"To be praying to Mahadev on the special occasion marking 75 years since the rebuilt Somnath Temple opened its doors is an experience I’ll never forget. The Darshan and Pujan of Mahadev is a source of boundless spiritual energy." 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship

Media Coverage

In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 જૂન 2026
June 25, 2026

Viksit Bharat in Action: PM Modi's Reforms Powering Inclusive Growth, Tech Innovation & Global Competitiveness