પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ભારતના ગ્રામીણ લોકોના સશક્તિકરણ પ્રત્યે શ્રી દેશમુખના સમર્પણ અને સેવાને યાદ કરી અને તેમની પ્રશંસા કરી.

એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યુઃ

“દેશવાસીઓ વતી, ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. દેશના ગ્રામજનો ખાસ કરીને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે તેમનું સમર્પણ અને સેવાની ભાવના હંમેશા યાદ રાખવામાં આવશે.”

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
GST cuts ignite car sales boom! Automakers plan to ramp up output by 40%; aim to boost supply, cut wait times

Media Coverage

GST cuts ignite car sales boom! Automakers plan to ramp up output by 40%; aim to boost supply, cut wait times
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 નવેમ્બર 2025
November 14, 2025

From Eradicating TB to Leading Green Hydrogen, UPI to Tribal Pride – This is PM Modi’s Unstoppable India