પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ ઉત્સવના શુભ પ્રસંગે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને નમન કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ હિંમત, કરુણા અને બલિદાનના પ્રતિક છે. શ્રી મોદીએ કહ્યું, "તેમનું જીવન અને ઉપદેશો આપણને સત્ય, ન્યાય, ધર્મ માટે ઉભા રહેવા અને માનવ ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું વિઝન પેઢીઓને સેવા અને નિઃસ્વાર્થ ફરજ તરફ માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પવિત્ર પ્રકાશ ઉત્સવ પર, અમે તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ. તેઓ હિંમત, કરુણા અને બલિદાનના પ્રતિક છે. તેમનું જીવન અને ઉપદેશો આપણને સત્ય, ન્યાય, ધર્મ અને માનવ ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું વિઝન પેઢીઓને સેવા અને નિઃસ્વાર્થ ફરજ માટે માર્ગદર્શન આપે છે.
આ વર્ષની શરૂઆતમાં તખ્ત શ્રી હરિમંદિર જી પટના સાહિબની મારી મુલાકાતના ફોટોગ્રાફ્સ છે, જ્યાં મેં શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને માતા સાહિબ કૌર જીના પવિત્ર જોરા સાહિબના દર્શન પણ કર્યા હતા."
On the sacred Parkash Utsav of Sri Guru Gobind Singh Ji, we bow in reverence to him. He remains an embodiment of courage, compassion and sacrifice. His life and teachings inspire us to stand for truth, justice, righteousness and to protect human dignity. Sri Guru Gobind Singh… pic.twitter.com/QfudU2di3U
— Narendra Modi (@narendramodi) December 27, 2025
"ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੇ ਪਵਿੱਤਰ ਪ੍ਰਕਾਸ਼ ਉਤਸਵ 'ਤੇ ਅਸੀਂ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਸ਼ਰਧਾ ਸਹਿਤ ਪ੍ਰਣਾਮ ਕਰਦੇ ਹਾਂ। ਉਹ ਹਿੰਮਤ, ਹਮਦਰਦੀ ਅਤੇ ਕੁਰਬਾਨੀ ਦੇ ਪ੍ਰਤੀਕ ਹਨ।ਉਨ੍ਹਾਂ ਦਾ ਜੀਵਨ ਅਤੇ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਸੱਚ, ਨਿਆਂ, ਧਰਮ ਲਈ ਖੜ੍ਹੇ ਹੋਣ ਅਤੇ ਮਨੁੱਖੀ ਮਾਣ-ਸਨਮਾਨ ਦੀ ਰਾਖੀ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਦ੍ਰਿਸ਼ਟੀਕੋਣ ਪੀੜ੍ਹੀਆਂ ਨੂੰ ਸੇਵਾ ਅਤੇ ਨਿਰਸਵਾਰਥ ਕਰਤੱਵ ਦੇ ਰਾਹ 'ਤੇ ਰਹਿਨੁਮਾਈ ਕਰਦਾ ਰਹਿੰਦਾ ਹੈ।
ਇਸ ਸਾਲ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਵਿੱਚ ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਦੀ ਮੇਰੀ ਯਾਤਰਾ ਦੀਆਂ ਇੱਥੇ ਤਸਵੀਰਾਂ ਹਨ, ਜਿੱਥੇ ਮੈਨੂੰ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਮਾਤਾ ਸਾਹਿਬ ਕੌਰ ਜੀ ਦੇ ਪਵਿੱਤਰ ਜੋੜਾ ਸਾਹਿਬ ਦੇ ਦਰਸ਼ਨ ਵੀ ਹੋਏ ਸਨ।"
ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੇ ਪਵਿੱਤਰ ਪ੍ਰਕਾਸ਼ ਉਤਸਵ 'ਤੇ ਅਸੀਂ ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਸ਼ਰਧਾ ਸਹਿਤ ਪ੍ਰਣਾਮ ਕਰਦੇ ਹਾਂ। ਉਹ ਹਿੰਮਤ, ਹਮਦਰਦੀ ਅਤੇ ਕੁਰਬਾਨੀ ਦੇ ਪ੍ਰਤੀਕ ਹਨ।ਉਨ੍ਹਾਂ ਦਾ ਜੀਵਨ ਅਤੇ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਸੱਚ, ਨਿਆਂ, ਧਰਮ ਲਈ ਖੜ੍ਹੇ ਹੋਣ ਅਤੇ ਮਨੁੱਖੀ ਮਾਣ-ਸਨਮਾਨ ਦੀ ਰਾਖੀ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ… pic.twitter.com/lv1bi7tqwo
— Narendra Modi (@narendramodi) December 27, 2025


