પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. હરેકૃષ્ણ મહાતાબ જીને એક મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કર્યાં, જેમણે ભારતને સ્વતંત્ર બનાવવા અને દરેક ભારતીય માટે ગૌરવ અને સમાનતાનું જીવન સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની 125મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતાં શ્રી મોદીએ ડૉ. મહતાબના આદર્શોને પરિપૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું:

“ડૉ. હરેકૃષ્ણ મહાતાબ જી એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા જેમણે પોતાનું જીવન ભારતને સ્વતંત્ર બનાવવા અને દરેક ભારતીય માટે ગૌરવ અને સમાનતાનું જીવન સુનિશ્ચિત કરવા માટે સમર્પિત કર્યું હતું. ઓડિશાના વિકાસમાં તેમનું યોગદાન ખાસ કરીને નોંધનીય છે. તેઓ એક પ્રખર વિચારક અને બૌદ્ધિક પણ હતા. હું તેમની 125મી જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના આદર્શોને પરિપૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2025
December 25, 2025

Vision in Action: PM Modi’s Leadership Fuels the Drive Towards a Viksit Bharat