પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન તરફ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન માટે લોકોનું શ્રમદાન ખૂબ જ પ્રશંસનીય છે. શ્રી મોદી જબલપુરના સાંસદ શ્રી રાકેશ સિંહના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા જેમાં સંસદ સભ્ય શ્રી સિંહે માહિતી આપી છે કે તેમણે સંગ્રામ સાગરની આસપાસના સુંદરીકરણ માટે જનપ્રતિનિધિઓ, જબલપુર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સંગ્રામ સાગરનું નિરીક્ષણ કર્યું છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"જબલપુરના પ્રાચીન સંગ્રામ સાગરના પુનરુત્થાન માટે લોકોના શ્રમદાનનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે."

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack

Media Coverage

'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 એપ્રિલ 2025
April 23, 2025

Empowering Bharat: PM Modi's Policies Drive Inclusion and Prosperity