પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોને યાદ કર્યા, ખાસ કરીને શાંતિ, કરુણા અને ભાઈચારા પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"મહાવીર જયંતીના શુભ અવસર પર શુભેચ્છાઓ.
ભગવાન મહાવીરના શાશ્વત ઉપદેશો અને જીવ દયા પરનો ભાર ન્યાયી અને દયાળુ સમાજનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે.
ભગવાન મહાવીરના આશીર્વાદ આપણા સમાજમાં શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે."
Mahavir Jayanti greetings to you all.
— Narendra Modi (@narendramodi) April 14, 2022
We recall the noble teachings of Bhagwan Mahavir, especially the emphasis on peace, compassion and brotherhood. pic.twitter.com/CyKPtNPKZi


