પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

શ્રી મોદીએ કહ્યું, "ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"દરેકને આનંદમય અને મંગલમય  થાઈપૂસમની શુભેચ્છાઓ!

ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે, હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.

આ દિવસ આપણા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પણ લાવે!

વેત્રિવેલ મુરુગનુકુ અરોગરા!”

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 મે 2026
May 12, 2026

Building a Trusted India: Modi's Leadership in Finance, Manufacturing, and Global Partnerships