પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ કહ્યું, "ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"દરેકને આનંદમય અને મંગલમય થાઈપૂસમની શુભેચ્છાઓ!
ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે, હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.
આ દિવસ આપણા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પણ લાવે!
વેત્રિવેલ મુરુગનુકુ અરોગરા!”
Wishing everyone a joyous and blessed Thaipoosam!
— Narendra Modi (@narendramodi) February 11, 2025
May the divine grace of Lord Murugan guide us with strength, prosperity and wisdom. On this sacred occasion, I pray for happiness, good health and success for all.
May this day also bring peace and positivity into our lives!…
அனைவருக்கும் மகிழ்ச்சியான, ஆசிர்வதிக்கப்பட்ட தைப்பூசத் திருநாள் வாழ்த்துகள்!
— Narendra Modi (@narendramodi) February 11, 2025
முருகப் பெருமானின் தெய்வீக அருள் நமக்கு பலம், வளம், ஞானம் ஆகியவற்றுடன் வழிகாட்டட்டும். இந்தப் புனித விழாவில் அனைவரின் மகிழ்ச்சிக்காக, நல்ல ஆரோக்கியத்திற்காக, வெற்றிக்காக நான் பிரார்த்தனை செய்கிறேன்.…


