સ્વદેશી મંત્ર સાથે GST બચત મહોત્સવને પણ એક નવી પ્રેરણા મળશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષનો નવરાત્રીનો શુભ અવસર ખૂબ જ ખાસ છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે, "GST બચત ઉત્સવની સાથે, સ્વદેશીના મંત્રને પણ આ સમય દરમિયાન નવી ઉર્જા મળશે. ચાલો આપણે બધા સાથે મળીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે કામ કરીએ."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આપ સૌને નવરાત્રીની શુભકામનાઓ. સાહસ, સંયમ અને દૃઢ નિશ્ચયથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને શ્રદ્ધા લાવે. જય માતા જી!"

 

 

"નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!

શક્તિ, ભક્તિ અને આનંદનું આ પાવન પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના….."

 

इस बार नवरात्रि का यह शुभ अवसर बहुत विशेष है। GST बचत उत्सव के साथ-साथ स्वदेशी के मंत्र को इस दौरान एक नई ऊर्जा मिलने वाली है। आइए, विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि के लिए सामूहिक प्रयासों में जुट जाएं।"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026