પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"હું માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવું છું. ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
"નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ માનનીય સુશીલા કાર્કીજીને હાર્દિક અભિનંદન. ભારત નેપાળના આપણા ભાઈઓ અને બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
I extend my best wishes to Right Hon. Mrs. Sushila Karki on assuming office as the Prime Minister of the Interim Government of Nepal. India remains firmly committed to the peace, progress and prosperity of the people of Nepal.
— Narendra Modi (@narendramodi) September 13, 2025
नेपाल की अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पद ग्रहण करने पर माननीय सुशीला कार्की जी को हार्दिक शुभकामनाएं। नेपाल के भाई-बहनों की शांति, प्रगति और समृद्धि के लिए भारत पूरी तरह से प्रतिबद्ध है।
— Narendra Modi (@narendramodi) September 13, 2025
नेपालको अन्तरिम सरकारको प्रधानमन्त्रीको रूपमा पदभार ग्रहण गर्नुभएकोमा सम्माननीय श्रीमती सुशीला कार्कीज्यूलाई हार्दिक शुभकामना। नेपालका दाजुभाइ तथा दिदीबहिनीहरूको शान्ति, प्रगति र समृद्धिप्रति भारत पूर्ण रूपमा प्रतिबद्ध छ।
— Narendra Modi (@narendramodi) September 13, 2025


