પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે DMDKના સ્થાપક અને પીઢ અભિનેતા શ્રી વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે શ્રી વિજયકાંતને તેમની જાહેર સેવા માટે યાદ કર્યા જેણે તમિલનાડુના રાજકીય ક્ષેત્ર પર અમીટ છાપ છોડી દીધી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"થિરુ વિજયકાંત જીના નિધનથી ખૂબ જ દુ:ખ થયું. તમિલ ફિલ્મ જગતના એક દંતકથા, તેમના પ્રભાવશાળી અભિનયએ લાખો લોકોના દિલો પર કબજો જમાવ્યો. એક રાજકીય નેતા તરીકે, તેઓ જાહેર સેવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા, જેણે તમિલનાડુના રાજકીય ક્ષેત્ર પર કાયમી અસર છોડી. તેમના નિધનથી એક શૂન્યાવકાશ સર્જાયો છે જે ભરવો મુશ્કેલ હશે. તેઓ એક નજીકના મિત્ર હતા અને હું વર્ષોથી તેમની સાથેની મારી વાતચીતને પ્રેમપૂર્વક યાદ કરું છું. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો તેમના પરિવાર, ચાહકો અને અસંખ્ય અનુયાયીઓ સાથે છે. ઓમ શાંતિ "

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA

Media Coverage

India vehicle retail sales seen steady in December as tax cuts spur demand: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 ડિસેમ્બર 2025
December 09, 2025

Aatmanirbhar Bharat in Action: Innovation, Energy, Defence, Digital & Infrastructure, India Rising Under PM Modi