પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શરૂ થઈ રહેલા કાશી તમિલ સંગમમ્ માટે તેમની શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ જીવંત કાર્યક્રમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. શ્રી મોદીએ કહ્યું, "સંગમમ્ માટે કાશી આવી રહેલા દરેકને હું સુખદ અને યાદગાર રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવું છું!"
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે કાશી તમિલ સંગમમ્ શરૂ થઈ રહ્યો છે, ત્યારે હું આ જીવંત કાર્યક્રમ માટે મારી શુભકામનાઓ પાઠવું છું, જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. સંગમમ્ માટે કાશી આવી રહેલા દરેકને હું સુખદ અને યાદગાર રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવું છું!"
As the Kashi Tamil Sangamam begins today, I convey my best wishes for this vibrant programme which deepens the spirit of 'Ek Bharat, Shreshtha Bharat.' I wish everyone coming for the Sangamam a pleasant and memorable stay in Kashi! https://t.co/KpxREQX4rw
— Narendra Modi (@narendramodi) December 2, 2025
காசி தமிழ் சங்கமம் இன்று தொடங்கியுள்ள நிலையில், ‘ஒரே பாரதம், உன்னத பாரதம்’ என்ற உணர்வை ஆழப்படுத்தும் இந்த சிறப்பான நிகழ்ச்சிக்கு எனது நல்வாழ்த்துகளை நான் தெரிவித்துக் கொள்கிறேன். காசியில் மகிழ்ச்சியோடும், பசுமையான நினைவுகளோடும் சங்கமம் நிகழ்ச்சிக்கு வருகை தருகின்ற அனைவருக்கும்… https://t.co/KpxREQX4rw
— Narendra Modi (@narendramodi) December 2, 2025


