પ્રધાનમંત્રીએ PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં આગ લાગવાની દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.

ઇન્દોરમાં થયેલી આગ દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો માટે ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. શ્રી મોદીએ વધુમાં જાહેરાત કરી કે PMNRFમાંથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગની ઘટનામાં જાનમાલના નુકસાનથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.

PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: PM"

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Built for tomorrow's wars: How India's new turbojet engine changes the missile and drone equation

Media Coverage

Built for tomorrow's wars: How India's new turbojet engine changes the missile and drone equation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026