મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજય મંત્રીમંડળમાં આજે નવનિયુકત થયેલા ચાર રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને વિષયોની ફાળવણી માટે રાજ્યપાલશ્રી ડો. કમલાજીને ભલામણ કરી છે.

રાજ્યકક્ષાના નવનિયુકત ચાર મંત્રીશ્રીઓને કરવામાં આવેલી વિષયોની ફાળવણી આ પ્રમાણે છે.

મંત્રીશ્રીનું નામ ફાળવાયેલ વિષયો
શ્રી કનુભાઇ મેપાભાઇ ભાલાળા કૃષિ, જળસંપત્તિ(કલ્પસર પ્રભાગ સિવાય)
શ્રીમતી વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ,

મહિલા અને બાળ વિકાસ

શ્રી પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા કાયદો અને ન્યાયતંત્ર,

વૈધાનિક અને સંસદીય બાબતો

શ્રી પ્રફુલ્લ ખોડભાઇ પટેલ પોલીસ આવાસો, સરહદી સુરક્ષા,

નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ,

ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી, ગૃહ

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરબતભાઇ પટેલને ફાળવવામાં આવેલા વિષયોમાં ફેરફાર કરી તેમને પાણી પૂરવઠો, સહકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિષયો ફાળવવા પણ રાજ્યપાલશ્રીને ભલામણ કરી છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"