પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવાર 3 જાન્યુઆરી 2020 ને કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટિ, જીકેવીકે, બેંગલુરુમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે ઉદ્ઘાટન સંબોધન કરશે અને આ પ્રસંગે આઈ-સ્ટેમ પોર્ટલનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષ વર્ધન સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

આ વર્ષે ભારત વિજ્ઞાન કોંગ્રેસ (આઈએસસી) ની થીમ છે “વિજ્ઞાનઅનેતકનીક: ગ્રામીણવિકાસ”. નોબેલવિજેતા, વૈજ્ઞાનિકો, બૌદ્ધિક, શૈક્ષણિક, પોલીસી નિર્માતાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 15,000 થી વધુ સહભાગીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. મોબાઇલ એપ્લિકેશન "ISC 2020 UASB" પર ઇવેન્ટ વિશેની સંપૂર્ણ વિગતો એક્સેસ કરી શકાય છે.

એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર https://play.google.com/store/apps/details?id=com.indiansciencecongress&hl=en_IN.પર ઉપલબ્ધ છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The quiet foundations for India’s next growth phase

Media Coverage

The quiet foundations for India’s next growth phase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ડિસેમ્બર 2025
December 30, 2025

PM Modi’s Decisive Leadership Transforming Reforms into Tangible Growth, Collective Strength & National Pride