PM to address the inaugural session of Advantage Assam - Global Investors Summit 2018

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગૌહાટીમાં એડવાન્ટેજ અસમ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, 2018નાં ઉદઘાટન સત્રનું સંબોધન કરશે.

બે-દિવસનું આ સંમેલનઆસામ સરકાર દ્વારા અત્યાર સુધીની રોકાણને પ્રોત્સાહન અને સુવિધા પ્રદાન કરનારી સૌથી મોટી પહેલ હશે. આ સંમેલનનો ઉદ્દેશ આસામ દ્વારા રોકાણકારોને પૂરાં પાડવામાં આવતાં ભૌગોલિક વ્યૂહાત્મક લાભ પ્રદાન કવાનો છે. આ કાર્યક્રમ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં વિકાસનાં માર્ગે અગ્રેસર અર્થતંત્રોને નિકાસલક્ષી ઉત્પાદન અને સેવાઓની દ્રષ્ટિએ રાજ્ય દ્વારા ઉત્પાદન ક્ષમતા અને અવસરો પ્રદર્શિત કરશે.

આ સંમેલન વીજળી, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ, આઇટી અને આઇટીઇએસ, નદી પરિવહન અને બંદર વસાહતો, પ્લાસ્ટિક એન્ડ પેટ્રોકેમિકલ્સ, ફામાસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ઉપકરણો, હેન્ડલૂમ, વસ્ત્રો અને હસ્તાકળા, પ્રવાસન, હોસ્પિટાલિટી એન્ડ વેલનેસ, નાગરિક ઉડ્ડયન તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાં રોકાણની તકો પ્રદર્શિત કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Make a GRWM video in handloom': PM Narendra Modi urges Indians to celebrate National Handloom Day in new Instagram reel

Media Coverage

'Make a GRWM video in handloom': PM Narendra Modi urges Indians to celebrate National Handloom Day in new Instagram reel
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥