Panchayats are effective ways to fulfil aspirations of people in rural India. They are playing a vital role in India's transformation: PM
Through all-round progress & grassroots level participation, our Govt is working towards making 'Gram Uday Se Bharat Uday’ a reality: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓ ના માધ્યમથી સખત પરિશ્રમ કરનારા વ્યક્તિગત સેવકોને સલામ કરી હતી.. 

પ્રધાનમંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કે:  

“રાષ્ટ્રીય પંચાયતી રાજ દિને હું સમગ્ર ભારતની પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા ભારે પરિશ્રમ કરનારા વ્યક્તિગત સેવકોને સલામ કરું છું. 

ગ્રામીણ ભારતમાં પંચાયતો લોકોની અપેક્ષાઓ પુરી કરવા માટેનો અસરકારક માર્ગ છે.તેઓ ભારતના પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

સર્વવ્યાપી પ્રગતિ અને પાયાના સ્તરની ભાગીદારી દ્વારા અમારી સરકાર `ગ્રામ ઉદય સે ભારત ઉદય`ને વાસ્તવિકતામાં બદલવા પર કામ કરી રહી છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 ઓગસ્ટ 2026
August 18, 2026

PM Modi’s 12 Years of Structural Power: Manufacturing, FTAs, Airports & Uncompromising Security