PM Narendra Modi releases a book on the life of Late Shri Kedarnath Sahni
Corruption and black money cannot be accepted as a part of the system: PM Modi
We must think about the future of the nation and not accept any compromise on corruption: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વ. શ્રી કેદારનાથ સહાનીના જીવન પરના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ શ્રી સહાનીના કેટલાક પ્રસંગો યાદ કર્યા હતા. સમાજ અને જાહેર જીવનમાં નૈતિક મુલ્યોના પતન પર ચિંતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને રાજ્યતંત્રના એક હિસ્સા તરીકે સ્વિકારી ન શકાય. તેમણે કહ્યું કે, આપણે રાષ્ટ્રના ભવિષ્ય અંગે વિચારવું જોઈએ અને ભ્રષ્ટાચાર બાબતે કોઈ સમજૂતી ન કરવી જોઈએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ઓગસ્ટ 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision