PM Modi pays floral tributes to Sant Kabir Das at Maghar, Uttar Pradesh
Sant Kabir represents the essence of India's soul: PM Modi in Maghar
Sant Kabir broke the barriers of caste and spoke the language of the ordinary, rural Indians: PM Modi in Maghar
Saints have risen from time to time, in various parts of India, who have guided society to rid itself of social evils: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં આજે સંત કબીર નગર જિલ્લામાં મગહરની મુલાકાત લીધી હતી.

તેમણે મહાન સંત અને કવિ કબીરની 500મી પુણ્યતિથિનાં પ્રસંગે સંત કબીરની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની મજ઼ાર પર ચાદર પણ અર્પણ કરી હતી. તેમણે સંત કબીરની ગુફાની મુલાકાત લીધી હતી અને સંત કબીર અકાદમીનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું, જેમાં આ મહાન સંતનાં ઉપદેશો દર્શાવાયા છે.

પ્રધાનમંત્રીએ જનસભામાં જણાવ્યું હતું કે, મગહરની પવિત્ર ભૂમિ પર મહાન સંત કબીરને શ્રદ્ધાંજલિ આપવાની વર્ષોની તેમની ઇચ્છા પૂર્ણ થઈ, જ્યાં કહેવાય છે કે, સંત કબીર, ગુરુ નાનક અને બાબા ગોરખનાથ વચ્ચે આધ્યાત્મિક ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંત કબીર અકાદમીનું નિર્માણ રૂ. 24 કરોડનાં ખર્ચે થશે, જે સંત કબીરનાં વારસાનું જતન કરતી સંસ્થા બનશે તેમજ ઉત્તરપ્રદેશની પ્રાદેશિક બોલીઓ અને લોકકળાઓને જીવંત રાખશે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંત કબીર ભારતનાં આત્માનાં હાર્દનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે નાતજાતનાં બંધનો તોડ્યાં હતાં અને સાધારણ ભારતીય, ગ્રામીણ ભારતીયને સમજાય એવી ભાષામાં ઉપદેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં વિવિધ ભાગોમાં વિવિધ સમયે સંતો પ્રગટ્યાં છે, જેમણે સમાજને સામાજિક અનિષ્ટોમાંથી બહાર નીકળવા માર્ગદર્શન આપ્યું છે. ભારતનાં તમામ વિસ્તારોમાં અત્યાર સુધી જુદા-જુદા યુગમાં થયેલા સંતોનાં નામનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ બાબાસાહેબ આંબેડકરનું નામ લીધું છે, જેમણે દરેક નાગરિકને બંધારણ મારફતે સમાનતાની ખાતરી આપી હતી.

રાજકીય તકવાદનો વિરોધ કરતું નિવેદન કરતાં પ્રધાનમંત્રીએ સંત કબીરનાં ઉપદેશો યાદ કર્યા હતાં, જેમાં તેમણે આદર્શ શાસનની વ્યાખ્યા કરી હતી. તેમણે કહ્યું હતું છે, જે લોકોની લાગણી અને પીડાને સમજે એ આદર્શ શાસક છે. તેમણે કહ્યું હતું કે, સંત કબીરે એવા તમામ સામાજિક માળખાની ટીકા કરી હતી, જેમાં લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેણે તમામ પ્રકારનાં સામાજિક માળખાઓનો ઉલ્લેખ કરીને ગરીબો અને વંચિતોને સક્ષમ બનાવ્યાં છે. આ યોજનાઓમાં જન ધન યોજના, ઉજ્જવલા યોજના, વીમા યોજનાઓ, શૌચાલયનું નિર્માણ અને સબસિડીનું પ્રત્યક્ષ હસ્તાંતરણ સામેલ છે. તેમણે માર્ગ, રેલવે, ઓપ્ટિકલ ફાઇબર વગેરે જેવા વિવિધ માળખાગત ક્ષેત્રોની કામગીરીમાં ઝડપ આવી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતનાં તમામ વિસ્તારોમાં વિકાસનાં મીઠાં ફળ પહોંચે એવું સુનિશ્ચિત કરવા માંગે છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સંત કબીરનાં ઉપદેશો આપણને નવા ભારતનું વિઝન સાકાર કરવા માટે મદદરૂપ બને.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!