QuotePM flags off the first #UDAN flight under the regional connectivity scheme
QuotePM Modi lays Foundation Stone of a Hydro Engineering College at Bilaspur, Himal Pradesh
QuoteThe lives of the middle class are being transformed and their aspirations are rising. If given the right chance, they can do wonders: PM Modi
QuoteAviation sector in India is filled with immense opportunity: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિમલા એરપોર્ટ પરથી નાગરિક ઉડ્ડયન માટે ક્ષેત્રીય જોડાણ યોજના – ઉડાન લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત વિવિધ ફ્લાઇટે સિમલા, નાંદેડ અને કડપા એરપોર્ટ પરથી ઉડાન ભરવાની શરૂઆત કરી છે. 

|

 

|

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હાઇડ્રો એન્જિનીયરિંગ કોલેજના ખાતમુહૂર્તના પ્રતીક સ્વરૂપે ઇ-તકતીનું પણ અનાવરણ કર્યું હતું. 

|

પ્રધાનમંત્રીએ સિમલા એરપોર્ટ પર એકત્રિત થયેલા જનસમુદાયનું સંબોધન કર્યું હતું તથા નાંદેડ અને કડપા પર એકત્રિત જનમેદનીનું સંબોધન વીડિયો લિન્ક મારફતે કર્યું હતું .

|

તેમણે જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગનું જીવન પરિવર્તનના પંથે છે અને તેમની આકાંક્ષાઓ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને યોગ્ય તક મળે તો તેઓ અદ્ભૂત કામગીરી કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં ઘણી તક રહેલી છે. યોજના ઉડાન – ઉડે દેશ કા આમ નાગરિક – નામનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, એક સમયે વિમાનમાં બહુ થોડા લોકો સફર કરતા હતા, પણ હવે સ્થિતી સંજોગો બદલાઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, નવી નાગરિક ઉડ્ડયન નીતિ ભારતની જનતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની તક પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, ટિઅર-2 અને ટિઅર-3 શહેરો વૃદ્ધિના પ્રેરકબળ બન્યા છે અને તેમની વચ્ચે એવિએશન જોડાણ વધવાથી તેમને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, ઉડાન યોજના હિમાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને મદદરૂપ થશે. .

|

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Pilgrims’ progress & the railways’ look-east policy

Media Coverage

Pilgrims’ progress & the railways’ look-east policy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi extends greetings on the occasion of Lord Jagannath’s Rath Yatra
June 27, 2025

The Prime Minister Shri Narendra Modi today extended greetings on the auspicious occasion of Lord Jagannath’s Rath Yatra.

In separate posts on X, he wrote:

“भगवान जगन्नाथ की रथ यात्रा के पवित्र अवसर पर सभी देशवासियों को मेरी ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति का यह पावन उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए, यही कामना है। जय जगन्नाथ!”

“ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ।

ଜୟ ଜଗନ୍ନାଥ!”