Deeply anguished by the loss of lives in the hospital fire in Odisha. The tragedy is mind-numbing: PM Modi
PM Modi assures all possible support from the Centre those injured and affected in the hospital fire in Odisha

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલ લોકો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્ત અને અસરગ્રસ્ત લોકોને કેન્દ્રના સંપૂર્ણ સહકારની ખાતરી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઓડિશામાં હોસ્પિટલમાં લાગેલી આગમાં નાગરિકોએ જીવ ગુમાવ્યો છે એ જાણીને ઊંડું દુઃખ અનુભવું છું. આ કરુણાંતિકા સ્તબ્ધ કરી દે તેવી છે. હું શોકગ્રસ્ત કુટુંબોને દિલસોજી પાઠવું છું.

મેં મંત્રી જે પી નડ્ડા સાથે વાત કરી હતી અને તમામ ઇજાગ્રસ્તોને એમ્સમાં ખસેડવાની સુવિધા આપવા જણાવ્યું છે. ઇજાગ્રસ્તોની સ્થિતિ ઝડપથી સુધરશે તેવી આશા છે.

મેં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પણ વાત કરી હતી અને તેમને ઇજાગ્રસ્ત અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા જણાવ્યું હતું.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે ચર્ચા કરી હતી. તેમને કેન્દ્રની શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 સપ્ટેમ્બર 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership