QuotePM condoles the passing away of Indian columnist, humorist and playwright Shri Taarak Mehta

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કટાર લેખક, વ્યંગકાર અને નાટ્યલેખક શ્રી તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુપ્રસિધ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રધ્ધાંજલિ. તેમણે જીવનભર વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો.
મને તારક મહેતાજીને અનેક વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાનો અવસર પ્રાપ્ત થયો.
તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતાની ઝલક દેખાય છે. ટપ્પુ સહિતના અનેક પાત્રો લોકોના दिદિલમાં વસી ગયા છે.”

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
11 years on, Bharat is stronger and more inclusive

Media Coverage

11 years on, Bharat is stronger and more inclusive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 જૂન 2025
June 17, 2025

Citizens Appreciate PM Modi’s Leadership Ensuring Growth From Clean Energy to Global Trade