PM condoles the passing away of Indian columnist, humorist and playwright Shri Taarak Mehta

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કટાર લેખક, વ્યંગકાર અને નાટ્યલેખક શ્રી તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુપ્રસિધ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રધ્ધાંજલિ. તેમણે જીવનભર વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો.
મને તારક મહેતાજીને અનેક વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાનો અવસર પ્રાપ્ત થયો.
તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતાની ઝલક દેખાય છે. ટપ્પુ સહિતના અનેક પાત્રો લોકોના दिદિલમાં વસી ગયા છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security