ડોમેસ્ટિક ઇન્શ્યોરન્સ પૂલ વૈશ્વિક અસ્થિરતા, ભૌગોલિક રાજકીય અસ્થિરતાને સંબોધિત કરે છે અને ભારતીય જહાજોની બાહ્ય ઇન્શ્યોરન્સ નિર્ભરતા ઘટાડે છે
આ પૂલ હલ એન્ડ મશીનરી (Hull and Machinery), કાર્ગો, પી એન્ડ આઈ (P&I) અને વોર રિસ્ક (War risk) જેવા તમામ મેરીટાઇમ જોખમોને આવરી લે છે, કોઈપણ આંતરરાષ્ટ્રીય મૂળથી ભારતીય બંદરો અને તેનાથી ઉલટું કાર્ગો લઈ જતા જહાજોને આવરી લે છે, ભલે તે અસ્થિર મેરીટાઇમ કોરિડોરમાંથી પસાર થતા હોય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે સતત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ કવરેજની સુવિધા માટે 12,980 કરોડ રૂપિયાની સોવરિન ગેરંટી સાથે સ્થાનિક વીમા પૂલ, એટલે કે ‘ભારત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ’ (BMI પૂલ) બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ પૂલ સુનિશ્ચિત કરે છે કે ભારતીય વ્યાપાર કોઈપણ આંતરરાષ્ટ્રીય મૂળથી ભારતીય બંદરો અને તેનાથી ઉલટું કાર્ગો લઈ જતા જહાજો માટે સસ્તું વીમો મેળવવાનું ચાલુ રાખે, ભલે તે અસ્થિર મેરીટાઇમ કોરિડોરમાંથી પસાર થતા હોય.

વધતી જતી વૈશ્વિક અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય અસ્થિરતા સાથે, મેરીટાઇમ વ્યાપાર કાર્ગો અને જહાજો માટે નુકસાનના વધતા જોખમથી પ્રભાવિત થયો છે, પરિણામે વીમા ખર્ચમાં વધારો થયો છે અને વીમાની સતત ઉપલબ્ધતામાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. વધુમાં, ઓઇલ પોલ્યુશન લાયબિલિટી (Oil pollution liability), રેક રિમૂવલ (Wreck removal), કાર્ગો ડેમેજ (Cargo damage), ક્રૂ ઇન્જરી (Crew injury) અને રિપેટ્રિએશન (repatriation), કોલિઝન લાયબિલિટીઝ (Collision liabilities) વગેરે જેવી થર્ડ પાર્ટી જવાબદારીઓને આવરી લેતા પી એન્ડ આઈ વીમા માટે ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી (IGP&I) ક્લબ પર ભારતીય જહાજોની ખૂબ જ નિર્ભરતા છે. તે મુજબ, પ્રતિબંધોને કારણે અથવા ભૌગોલિક રાજકીય તણાવને કારણે કવરેજ પાછું ખેંચવાના કિસ્સામાં વ્યાપારની સાર્વભૌમત્વ અને સાતત્ય જાળવવા માટે સ્થાનિક મેરીટાઇમ જોખમને આવરી લેતા પૂલની જરૂર હતી.

ઉપરોક્ત પૃષ્ઠભૂમિમાં, સરકારે સોવરિન ગેરંટી દ્વારા સમર્થિત ભારતીય ફ્લેગ ધરાવતા અથવા નિયંત્રિત જહાજો અથવા ભારત આવતા કે ભારતથી ઉપડતા જહાજો માટે ‘ભારત મેરીટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ’ (BMI પૂલ) ની રચનાને મંજૂરી આપી છે. આ પૂલ હલ એન્ડ મશીનરી, કાર્ગો, પી એન્ડ આઈ અને વોર રિસ્ક જેવા તમામ મેરીટાઇમ જોખમોને આવરી લેશે. પોલિસીઓ એવા વીમાધારકો દ્વારા જારી કરવામાં આવશે જેઓ પૂલના સભ્યો છે, જે પૂલની સંયુક્ત અંડરરાઈટિંગ ક્ષમતાનો ઉપયોગ કરશે, જે લગભગ 950 કરોડ રૂપિયા હશે. આ પૂલ ભારતીય શિપિંગ પરિસ્થિતિઓ અને નિયમનકારી જરૂરિયાતોને અનુરૂપ સ્થાનિક સ્તરે લાયબિલિટી ઇન્શ્યોરન્સનું સંચાલન કરવામાં, ભારતની અંદર વિશેષ મરીન અંડરરાઈટિંગ, ક્લેમ મેનેજમેન્ટ અને કાનૂની નિપુણતા વિકસાવવામાં મદદ કરશે.

વધુમાં, આ પૂલ માટે રચાયેલી ગવર્નિંગ બોડી પૂલની રચના અને કામગીરી પર દેખરેખ રાખશે. સૂચિત સ્થાનિક વીમા સંસ્થાને સોવરિન ગેરંટી પૂરી પાડવા પાછળનું તર્ક આત્મનિર્ભરતા મજબૂત કરવા, પ્રતિબંધો સામે સ્થિતિસ્થાપકતા અને વધુ સાર્વભૌમ નિયંત્રણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યોમાં રહેલું છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!