Chief Minister celebrates Kutchi New Year, Mandvi

Published By : Admin | June 21, 2012 | 12:38 IST

ર્વે મહાનુભાવો અને આ ઘૂઘવતા દરિયા કિનારે ઘૂઘવતો માનવ મહેરામણ..! આપ સૌને નવા વર્ષની અંદર સર્વ પ્રકારના સંકલ્પો પૂર્ણ થાય, આપની સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય, આપનો પરિવાર સુખી રહે અને આપણી કચ્છની ધરતી જગત આખામાં હજુ વધુ ચમકે એવી આ નવવર્ષે શુભકામનાઓ પાઠવું છું.

ભાઈઓ-બહેનો, મારે કચ્છના મારા મિત્રોને અભિનંદન આપવા છે. એમણે એક આ કચ્છના નવવર્ષને સમાજના ઉત્સવ તરીકે ઊજવવાનો, એક સામૂહિક અવસર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને ઘણીવાર સમૂહમાંથી આપોઆપ એક નવી ઊર્જા પેદા થતી હોય છે, નવો આત્મવિશ્વાસ પેદા થતો હોય છે અને મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે કે એ આનંદ પણ વહેંચવા માટે થઈને જગ્યા શોધતો હોય છે. સરસ મજાનું શર્ટ ખરીદ્યું હોય, શરીર પર બરાબર શોભતું હોય પણ દર્પણ સામે જોઈને કંઈ એની જીંદગી પૂરી ન કરે, એને ઇચ્છા હોય કે એના મિત્રો જુએ, એના આનંદમાં ભાગીદાર બને. સરસ મજાની મીઠાઈ બની હોય, ખાધી હોય, પણ મન કરે કે પોતાનો કોઈ સ્વજન પણ સાથે જોડાય. આ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. એમ, આ સમાજના પર્વોનું પણ એવું છે. આ સમાજના પર્વોને પણ જ્યારે જ્યારે સામુહિકતા મળતી હોય છે, ત્યારે એ સમાજની શક્તિનો સ્ત્રોત બની જતાં હોય છે. અને એ બાબતે માંડવી નગરપાલિકાએ, મારા સૌ આગેવાનોએ એક સારી પરંપરા માંડવીના દરિયા કિનારે ઊભી કરી છે. અને હવે તો કચ્છમાં કંઈ પણ આવી ઉજવણી કરીએ ને તો એણે ટૂરિઝમની દ્રષ્ટિથી જોડી જ કાઢવી જોઇએ. આપણા સગા-વહાલાં, દૂરદૂરના મિત્રોને કહેવું જોઈએ કે ભાઈ, અમારા નવા વર્ષની ઉજવણીમાં ભાગીદાર બનવા આવો. જુઓ, અમારા કચ્છમાં કેવો ઉમંગ હોય છે..! તો આ અવસર પણ ટૂરિઝમના આકર્ષણનું કારણ બની જાય. અને હવે તો કચ્છને મારે ટૂરિઝમ સમજાવવું પડે એવું નથી, આખું હિંદુસ્તાન બોલે છે, ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’. આ કચ્છની ધજાપતાકા આખી દુનિયામાં લહેરાવવાનો એક આનંદ આવે છે મને મિત્રો, ખબર નહીં કેમ, પણ આનંદ આવે છે. નહીંતો મોં વકાસ્યું કરીને રડ્યા જ કરે, અમારે ત્યાં ભૂકંપ હતો, ભૂકંપ હતો, ભૂકંપ હતો... હવે..? અરે, અમારા કચ્છમાં તો આમ છે ને અમારા કચ્છમાં આમ છે..! આખું બદલાઈ ગયું, ભાઈ. શક્તિનો સાક્ષાત્કાર થાય, એનાથી કેવું પરિવર્તન આવે છે એ આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ.

ભાઈઓ-બહેનો, આજ હિંદુસ્તાનનો કોઈ જિલ્લો કચ્છની પ્રગતિની તોલે આવી શકે એમ નથી. એની માળખાકિય સુવિધાઓ હશે, એમાં ખેતી ક્ષેત્રે જે અદભુત તરક્કી થઈ રહી છે, જ્યાં પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં નવી ક્રાંતિ આવી રહી છે, જ્યાં નવી નવી માળખાકિય સુવિધાઓ ઉત્તરોત્તર વધી રહી છે, જ્યાં અનેક પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વિકસી રહ્યા છે... કોઈપણ બાબતે જુઓ, કચ્છ એની એક આગવી તાકાતનાં દર્શન દેશના બધા જ જિલ્લાઓને કરાવી રહ્યું છે. અને એમાં કચ્છીઓનો પુરુષાર્થ છે, એમાં કચ્છીઓનું ખમીર છે, એમાં કચ્છી પ્રજાના મનમાં જે હામ છે, જે હીર છે, એ એની મોટામાં મોટી મૂડી છે! અને તેથી જેમ આ ભૂમિને નમન કરવાનું મન થાય છે ને, એમ આ ભૂમિના લોકોને પણ નમન કરવાનું મન થાય છે. આ સામર્થ્ય... અને આ રાજ્યની વિશેષતા જ આ છે કે એને જનશક્તિના સામર્થ્યને વિકાસની શક્તિમાં જોડવી છે, વિકાસનો વાવટો ફરકાવવામાં એક એક માનવીને જોડવાની કોશિશ કરી છે. ભગવાન કૃષ્ણ માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો, ભાઈ. ખૂબ નાની ઉંમરમાં મોં ખોલે અને માને આખા બ્રહ્માંડના દર્શન કરાવી શકતા હોય, એ કૃષ્ણને માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો. પણ આપણને એમણે રસ્તો બતાવ્યો કે એક એક ગોવાળિયાની લાકડીના ટેકે ગોવર્ધન ઊંચક્યો હોય, એના કારણે સમાજની શક્તિ બનતી હોય છે. આપણે પણ આ ગુજરાતના વિકાસની જે ઊંચાઈઓ પર જઈ રહ્યા છીએ, એના મૂળમાં પ્રત્યેક ગુજરાતીની ટેકણ લાકડી છે, પ્રત્યેક ગુજરાતીનો પુરુષાર્થ છે. અને મને સંતોષ આ વાતનો છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. દરેક ગુજરાતી સપનું જોતો થયો છે અને દરેક ગુજરાતી સપનું સાકાર કરવા માટે જહેમત કરતો થયો છે. એને ઓશિયાળા રહેવાનું પાલવે એમ નથી, એને યાચક રહેવાનું પાલવે એમ નથી. એને પુરુષાર્થની પરાકાષ્ઠા કરવી છે, એ વાતાવરણ આપણે ઊભું કર્યું છે. અને વાતાવરણ ઊભું થાય છે સમાજની આવા શક્તિના સામૂહિક દર્શનમાંથી.

ભાઈઓ-બહેનો, કેટલાય લોકો છે જેને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે, કણાની જેમ. કેટલાક લોકોએ તો જૂઠાણાનો આખો દસકો ઊજવ્યો છે, જૂઠાણા... રોજ સવારમાં એક જૂઠાણું..! અને કેટલાક લોકોએ તો સોપારી લીધી છે કે હવે આ ડિસેમ્બરમાં તો મોદીને પાડી જ દેવો છે..! હવે એટલા બધા બિચારા નિરાશ થઈ ગયા છે, એટલા બધા હતાશ થઈ ગયા છે કે “સાલું, આટઆટલાં જૂઠાણા ચલાવીએ, આટઆટલા ગપગોળા ચલાવીએ, રોજ નવા આરોપો મૂકીએ પણ પ્રજાના મન પર અસર કેમ નથી થતી, એની એમને ચિંતા સતાવે છે..!” ભાઈઓ-બહેનો, એમના નસીબમાં જે કામ લખાયું છે એ એ લોકો કરે છે અને ગુજરાતની જનતાએ મારા નસીબમાં જે કામ મૂક્યું છે એ કામ જિંદાદિલીથી હું કરું છું. આપે મને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર હું મક્કમ ડગ માંડતો ચાલ્યો છું. અને એ માર્ગ છે, વિકાસનો, પ્રગતિનો. અને મિત્રો, આ જ માર્ગે બધું બદલાશે. આજે પણ ૨૦૦૧ ના ભૂકંપના એ દિવસો વિચારીએ અને કલ્પના કરો કે બધું જ લોકોના પર, નસીબ પર છોડી દેવાયું હોત તો આજે શું દશા થઈ હોત? પણ બધાએ જ્યારે સામૂહિક જવાબદારી લીધી, સરકાર ખડે પગે ખડી થઈ ગઈ, જોતજોતામાં સ્થિતિ બદલી નાખી, ભાઈઓ. અને મારા મનનું કમિટ્મેન્ટ આ દર્શન..! મિત્રો, મુખ્યમંત્રીના શપથ લીધા પછી મેં પહેલું કામ કર્યું હતું, કચ્છની ધરતી પર આવવા માટેનું, દુખિયારાનાં આંસુ લૂછવા. મિત્રો, ગુજરાતના ભૂકંપ પછીની પહેલી દિવાળી હતી અને દિવાળી સૌ કોઈ મનાવે પણ મારી સરકાર હતી જેણે દિવાળી ઊજવવાનું કૅન્સલ કરીને કચ્છના દુખિયારાંઓને ત્યાં દિવાળીની રાત ગાળવાનું નક્કી કર્યું હતું. સંવેદના કોને કહેવાય, સમાજ માટેની ભક્તિ કોને કહેવાય એ મેં ડગલે ને પગલે પુરવાર કર્યું છે. ભાઈઓ-બહેનો, સત્તા વગર તરફડતા, જૂઠાણાઓનો આશરો લઈને ગુજરાતની છ કરોડની જનતાને ગુમરાહ કરવા મથતા, પૈસાના જોરે અપપ્રચારની આંધી ચલાવનારા તત્વો ન પોતાનું ભલું કરી શકવાના છે, ન ગુજરાતનું ભલું કરી શકવાના છે. અને આ તત્વોને તો હું કહું છું ભાઈ, જરા તમારી દિલ્હી સરકારનાં પરાક્રમો તો જુઓ..! કંઈ સરખું કરવું હોય તો ત્યાં કરી આવોને, આખો દેશ બરબાદ કરી મૂક્યો છે, આખો દેશ. રૂપિયાની લૂંટ ચાલી છે, મિત્રો. અને લાખો કરોડોથી નીચી વાત જ નથી આવતી. એક એક કામમાં લાખ કરોડ, બે લાખ કરોડ, દોઢ લાખ કરોડ, જાણે જીંદગીમાં ફરી મોકો જ ન મળવાનો હોય એમ મંડ્યા છે. જેસીબી લઈને મંડ્યા છે, જેસીબી લઈને... પહેલાંની કૉંગ્રેસ પાવડો લઈને મંડતી, આ હવે જેસીબી લઈને મંડ્યા છે, લૂંટ ચલાવી રહ્યા છે. અને આખા દેશની જનતા એમને ઓળખી ગઈ છે, દેશ બરાબર ઓળખી ગયો છે. અને છતાંય, બેશરમી કેટલી, નફ્ફટાઈ કેટલી..? અહીંયાં ઊજળા દૂધ જેવા થઈને પાછા આવીને ઊભા થઈ જાય છે. એમને ખબર નથી કે જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. અને હવે આ દેશ હંમેશા હંમેશા માટે જનતા જનાર્દનને લૂંટનારાઓને કાયમ માટે જાહેર જીવનમાંથી મુક્ત કરીને જ રહેવાનો છે, આવો મારો પૂરો ભરોસો છે. એક સારું કામ એમને કહેવાની ફુરસદ નથી, કરવાની ફુરસદ નથી. અખાડા જ કર્યા કરવાના, ડખા જ કર્યા કરવાના અને ગુજરાતનો વિકાસ ન થાય, પ્રગતિ ન થાય, એના માટે આડશો નાખવાની, રુકાવટો પેદા કરવાની..!

ભાઈઓ-બહેનો, આપણો કચ્છ, આને દુષ્કાળગ્રસ્ત કહેવાય કે ન કહેવાય? સદીઓથી આપણે દુષ્કાળગ્રસ્ત કહેવાઈએ કે ન કહેવાઈએ? વર્ષોથી પાણીની ખેંચ કહેવાય કે ન કહેવાય? જરા ખોંખારીને બોલોને, ભાઈ... પાણીની ખેંચવાળો પ્રદેશ ખરો કે નહીં? પાણી માટે વલખાં મારીએ એવી દશા ખરી કે નહીં? આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર છે..? બધાને ખબર છે ને? ચોપડે ચીતરેલું છે ને? આ છાપાં કાઢો, તો વર્ષો વર્ષનાં છાપાં ભરેલાં હોય. આ બધાને સમજણ પડે છે, દિલ્હી સરકારને નથી પડતી. બોલો, એ માનવા જ તૈયાર નથી કે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, માનવા જ તૈયાર નથી..! કારણ, ભારત સરકારમાં એક યોજના છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી લઈ જવું હોય તો નેવું ટકા ખર્ચો ભારત સરકાર ભોગવે. એ યોજના છે. એનો લાભ હિંદુસ્તાનમાં જે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે એને મળે છે. આપણે લખી લખીને થાક્યા કે અમારે જે આ નર્મદા યોજનાનું પાણી કચ્છમાં લઈ જવું છે, એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, એ કેનાલોનો ખર્ચો અમને નેવું ટકા મળે એ અમારો હક છે અમને આપો. તો એ કહે, ના..! હવે એમને કોણ સમજાવે કે અમે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને માટે કહીએ છીએ, માનવા જ તૈયાર નથી. કારણકે માગણી કરનાર ગુજરાત છે, એને તો પાડી જ દો. પણ દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, અમારા હકનું છે એટલે અમે માંગવાના અને લડવાના. પણ તમે એમ માનતા હો કે તમે નહીં આપો એટલે કચ્છને અમે પાણી વગર રહેવા દઈશું, તો તમને ધૂળ ફાકતા કરી દઈશ પણ કચ્છને પાણી તો આપીશ જ. દુનિયામાંથી ભીખ માંગવી પડશે તો માંગીશ, પણ હું આ કામ પૂરું કરીશ. મારો વાંધો તમારી અન્યાયી પ્રવૃત્તિ સામે છે. અને મોટા ઉપાડે જૂઠાણા ફેલાવવા માટે નીકળેલા લોકો, એક કામ પોતાના કાર્યકાળમાં લોકો માટે કરી શક્યા નથી. ચાલીસ ચાલીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીને સત્તા સોંપી અને તેમ છતાંય વિકાસની વાત આ દસકામાં ખબર પડી કે વિકાસ કોને કહેવાય..!

ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે આપણે, વિકાસના મંત્રને લઈને આગળ વધવું છે અને રોજ નવા પ્રકલ્પ, રોજ નવી યોજનાઓ એ અમારી મથામણ છે. આપણે ટૂરિઝમ માટે આટલી મથામણ કરી રહ્યા છીએ. ધોળાવીરા, આખી દુનિયાના ટૂરિસ્ટોને આકર્ષે એવું મહામૂલું ક્ષેત્ર આપણી પાસે કચ્છમાં છે. આખી દુનિયા ઊતરી પડે એવી એ જગ્યા છે. પણ સાંતલપુર-ગઢુલીનો રસ્તો અહીં બનાવવો તો ધોળાવીરા જવા-આવવા માટેનો આપણો રસ્તો ટૂંકો થઈ જાય, સહેલાઈથી માણસ જતો-આવતો થઈ જાય... સાહેબ, એ કામને લટકાવીને બેઠા છે. મને સમજાતું નથી કંઈ..! એક રાજ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે વિકાસ માટેની અવનવી યોજનાઓ લઈને આવતું હોય, પણ માત્ર ગુજરાત છે, ત્યાં ભાજપવાળા બેઠા છે, મોદી છે એટલે મારો... આવું ઝેર..? મેં એકવાર પ્રધાનમંત્રીની હાજરીમાં કહ્યું હતું કે તમે અમને ગણો છો શું, ભાઈ? અમે કોઈ દુશ્મન દેશનું રાજ્ય છીએ, ભાઈ? અરે, અમે પણ હિંદુસ્તાનના, આ ભારત માતાના સંતાન છીએ, અમારી જોડે જરા સરખો વ્યવહાર કરો. પણ આ જે પ્રવૃત્તિ ચાલે છે ભાઈઓ-બહેનો, એ પ્રવૃત્તિની સામે મારો આક્રોશ છે. તમે વિચાર કરો, આપણા ગુજરાતમાં પચાસ વર્ષ પહેલાં ખંભાતમાં તેલના કૂવાઓમાંથી તેલ નીકળ્યું. એ જ સમયે થોડા સમય પછી આસામમાં નીકળ્યું. આસામ અને ગુજરાત બે જગ્યાએ તેલના ભંડારો મળ્યા છે. ભારત સરકાર એના પર માલિકી ધરાવે છે, પણ જે રાજ્યમાંથી નીકળે એ રાજ્યને એની રોયલ્ટી મળે છે. ભાઈઓ-બહેનો, પહેલાં તો એમણે ખૂબ અન્યાય કર્યો આપણને. પણ અટલજીની સરકાર આવી અને આપણી વાત વળી માની અને વળી આપણું ગાડું જરા સરખું ચાલ્યું ને આપણને લાભ થવા માંડ્યો. વર્ષે રોયલ્ટીના આપણને સંતોષ થાય એટલા રૂપિયા મળવા માંડ્યા. જેવી અટલજીની સરકાર ગઈ અને આ લોકો બેઠા, ધડામ દઈને કાગળિયાં બધાં ફેરવી નાખ્યાં. અને ફેરવવામાં વળી કેવું કર્યું, કે આસામને એમને એમ રાખ્યું, ગુજરાતના બધા નિયમો બદલી નાખ્યા. ખાલી ક્રૂડની રોયલ્ટીના પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા ઓછા આપ્યા છે આપણને, પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા..! જે ગુજરાતના હકના છે, જે ભારત સરકારે મંજૂર કર્યા હતા, અટલજીના સમયમાં નિર્ણય થયો હતો, અટલજી હતા ત્યાં સુધી મળતા રહ્યા હતા અને ત્યાર પછી રાતોરાત... કેમ ભાઈ, આસામ અને ગુજરાતમાં ભેદભાવ કેમ? અગર જો આસામની ધરતીમાંથી તેલ નીકળે તો આસામને વધારે પૈસા મળે અને ગુજરાતની ધરતીમાંથી નીકળે તો ઓછા પૈસા મળે, ગુજરાતને આ અન્યાય કેમ? આની સામે અમારી લડાઈ છે, ભાઈ. તમને ભેદભાવ કરવાનો કોઈ હક નથી. ગામડાંઓમાં રોડ બનાવવા માટે પેટ્રોલ પર લિટર દીઠ બે રૂપિયા ભારત સરકાર લે છે. આપણા રાજ્યમાં પેટ્રોલની સૌથી વધારે ખપત છે. અરબો-ખરવો રૂપિયા એમને મળે છે, પણ આપણને રોડ બનાવવા માટે દમડીયએ આપતા નથી. બીજા બધાને આપે છે. કેમ ભાઈ, અમારે ગુજરાતના ગામડાંઓના રોડ ન બનાવવાના હોય..? તો આપણને શું કહે કે અરે, તમારા ગામડાંઓમાં તો રોડ પહોંચી ગયા છે, હવે તમારે શું જરૂર છે? મેં કહ્યું કે ભાઈ, અમારે ત્યાં જમાનો બદલાઈ ગયો છે, પહેલાં સાઇકલો ચાલતી હતી, અત્યારે તો ગામડામાંય ગાડીઓ ચાલી પડી છે. એને આમને-સામને કરવા રોડ અમારે પહોળા કરવા પડે, અમારે પેવર રોડ બનાવવા પડે એવી ગામડાંમાંથી માગણી આવી છે એટલે અમને રૂપિયા આપવા પડે તમારે. અને અમારા જ છે પાછા, એવું નહીં કે તમારી મહેનતનું માંગીએ છીએ, ભાઈ. આ ગુજરાતની જનતાના પૈસા છે..! ભાઈઓ-બહેનો, અનેક અવરોધો ઊભા કરવામાં આવે છે, અનેક અડચણો ઊભી કરવામાં આવે છે, છાશવારે સી.બી.આઇ.ની ધમકીઓ આપવામાં આવે છે, બોલો.

ભાઈઓ-બહેનો, આ વિકાસની યાત્રા એ જ એક માર્ગ આપણે અપનાવ્યો છે અને એ જ માર્ગથી લાભ થવાનો છે. પ્રજા જીવનને સુખ જોઈતું હશે, શાંતિ જોઇતી હશે, તો શાંતિ, એકતા અને સદભાવનાના મંત્ર સાથે આપણે આગળ વધ્યા છીએ. આ અમદાવાદમાં આજે વાજતે-ગાજતે જગન્નાથજી ભગવાન આગળ વધી રહ્યા છે. સવારથી નીકળ્યા છે નગરચર્યા કરવા માટે. નહીં તો પહેલાં..? જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, તો કચ્છવાળો ત્યાં ફોન કરીને પૂછે કે અમદાવાદ અવાય એવું છે હમણાં, ક્યાંય કર્ફ્યૂ-બર્ફ્યૂ તો નથી ને? એવું હતું ને..? લોકો લગ્નની તારીખ નક્કી કરે ત્યારે નક્કી કરે કે ઊભા રહો હોં, આ રથયાત્રાના દસ દિવસ આગળ-પાછળ બધું બંધ રાખો, કાંઈ ઠેકાણું નહીં, શું થાય ત્યાં..! છોકરા કુંવારા રહી જાય. કર્ફ્યૂ..! મિત્રો, દર ત્રીજા વર્ષે રથયાત્રા હોય, એમાં ક્યાંક હુમલો થયો હોય અને એમાંથી કર્ફ્યૂ ને આ ને તે ને આ જ બધું ચાલતું હોય..! આ પહેલો દસકો એવો છે ભાઈઓ, પહેલો દસકો કે જ્યાં ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. સુખ-શાંતિ સૌને જોઈએ છે, વેપાર રોજગાર લોકોને કરવા છે, બાળકોને ભણાવવાં છે, દીકરીઓ ગૌરવભેર જીવે એવું વાતાવરણ જોઈએ છે. આ સરકારે એને પ્રાથમિકતા આપી છે, પ્રાધાન્ય આપ્યું છે. અને તેથી ભાઈઓ-બહેનો, આજે જ્યારે માંડવીના કિનારે આવ્યો છું ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ જૂઠાણાઓ, આ ખોટા આરોપો, માત્ર સત્તા ભોગવવા માટે ગુજરાતને બદનામ કરવાની જે પેરવી ચાલે છે એની સામે આપણે બધાએ લડવું પડશે અને આ શક્તિઓને પરાસ્ત કરવી પડશે. આજે જ્યારે નવા વર્ષનો આરંભ થઈ ગયો છે ત્યારે, આ નવું વર્ષ જનતા જનાર્દનના વિજયનું વર્ષ બની રહે ભાઈ, આ નવું વર્ષ જનતા જનાર્દનના સંકલ્પની પૂર્તિનું વર્ષ બની રહે, આ નવું વર્ષ પ્રત્યેક પરિવારની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરનારું બની રહે એવા સંકલ્પ સાથે નવા વર્ષને ઊજવીએ.

મારી આ મહેફિલ તો લાંબી ચાલવાની છે. હું તો સવારે જગન્નાથજી ભગવાનને વિદાય આપીને અહીં કચ્છ આવ્યો છું. આજે એક દિવસમાં બધા જ ખૂણામાં ફરી વળ્યો છું અને હજુ અમદાવાદ પહોંચવું છે. એટલે મેં અમારા મિત્રોને વિનંતી કરી હતી કે તમારી રંગત બરાબર જમાવજો, પછી મને શું થયું એ કહેજો. પણ આપે મને આટલો બધો પ્રેમ આપ્યો છે કચ્છી ભાઈઓ, જન્મો જન્મ એને નિભાવતો રહું અને એ ઋણ ચૂકવતો રહું એવી મને શક્તિ આપો. જન્મો જન્મ તમારી સેવા કરતો રહું ભાઈઓ, એટલો બધો મને કચ્છી ભાઈઓએ પ્રેમ આપ્યો છે અને હું પણ સવાયું કરીને આપવા માટે બેઠો છું ભાઈઓ, સવાયું કરીને. તો ફરી એકવાર આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ય જય ગરવી ગુજરાત...!!

Explore More
ଶ୍ରୀରାମ ଜନ୍ମଭୂମି ମନ୍ଦିର ଧ୍ଵଜାରୋହଣ ସମାରୋହରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଅଭିଭାଷଣ

ଲୋକପ୍ରିୟ ଅଭିଭାଷଣ

ଶ୍ରୀରାମ ଜନ୍ମଭୂମି ମନ୍ଦିର ଧ୍ଵଜାରୋହଣ ସମାରୋହରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଅଭିଭାଷଣ
Proud Moment For Every Indian: PM Modi On Sarnath Being Inscribed On UNESCO World Heritage List

Media Coverage

Proud Moment For Every Indian: PM Modi On Sarnath Being Inscribed On UNESCO World Heritage List
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, on ‘Kargil Vijay Diwas’, I respectfully bow to all the brave martyrs and soldiers: PM Modi
A special ‘Shaurya Vijay Yatra’ has been organised this year with the message - "One Ride, One Nation, One Salute": PM Modi
Whether it is defence production, defence exports, or political cooperation with friendly nations - India is continuously scaling new heights: PM Modi
The message of ‘Catch The Rain’ is very simple: conserve the water right where and when the rain falls: PM Modi
Every drop saved today serves as the greatest asset for the future of coming generations: PM Modi
The Indian women's cricket team won its first-ever Test match at the Lord’s Stadium in London. This is a historic victory: PM Modi
Every Indian is filled with pride following the successful launch of 'Vikram-1' last Sunday: PM Modi
It is heartening to see the culture of Olympiads and Hackathons steadily growing in India: PM Modi
The initiative in Sitamarhi shows us that 'Reduce, Reuse, and Recycle' is no longer just a slogan but is becoming a part of our lives: PM Modi
Today, Manipur’s Loktak is shining not only on the country's map but also across the vast cosmos: PM Modi
I urge all of you to definitely buy at least one product or the other made of Khadi, handloom, or handicraft during the upcoming festive season: PM Modi

My dear countrymen,

Namaskar. There are certain days in our lives that do not require a calendar to be remembered. Today, the 26th of July, is one such date. Today is ‘Kargil Vijay Diwas’. This day fills us with pride. This day reminds us of the extraordinary courage of our brave soldiers. Towering peaks of Kargil, harsh weather, the challenge posed by the enemy—our soldiers faced every such circumstance, yet their spirit was greater than every challenge. They sacrificed their all for the defence of Maa Bharati. Today, on ‘Kargil Vijay Diwas’, I respectfully bow to all the brave martyrs and soldiers.

Friends,

The India of today not only remembers her heroes but also conveys their saga to the new generation. With this very sentiment, a special ‘Shaurya Vijay Yatra’ has been organized this year. Having started on the 14th of July from the National War Memorial in Delhi, this motorcycle rally will reach the Kargil War Memorial in Dras.

Its message is - "One Ride, One Nation, One Salute." This journey reminds us that the sacrifice made for the nation can never be forgotten.

Friends,

Today, alongside the courage of her soldiers, India is also continuously strengthening her technological capabilities. A few days ago, INS Mahendragiri was inducted into the Indian Navy. This modern warship has been designed and built in India itself. More than 75 percent of the materials used in it are indigenous. It is a symbol of the growing strength of an ‘Atmanirbhar Bharat’. This very month, the DRDO also successfully tested the Pinaka Long-Range Guided Rocket. Behind this success lies the collective perseverance of our scientists and engineers. Only two-three days ago, the DRDO also successfully tested the Kusha missile.

Friends,

Whether it is defence production, defence exports, or political cooperation with friendly nations—India is continuously scaling new heights. Earlier this month, I was in Indonesia, where a major agreement regarding BrahMos and Astra missiles was concluded. Global confidence in India’s defence equipment and technology is growing.

This ‘Kargil Vijay Diwas’, let us pay tribute to our immortal martyrs and further strengthen our resolve to build a secure, capable, and self-reliant India.

My dear countrymen,

In the previous episode of ‘Mann Ki Baat’, I spoke to you about the ‘Catch The Rain’ campaign. I had appealedthat this campaign to conserve every drop of rain be turned into a mass movement. The message of ‘Catch The Rain’ is very simple: conserve the water right where and when the rain falls. That is why a special nationwide campaign has been underway since the 4th of July. Under this initiative, fresh momentum is being given to rainwater harvesting, groundwater recharge, the rejuvenation of old water bodies, and tree plantation. I am delighted to see overwhelming participation from people everywhere - be it villages or cities, panchayats or social organizations.

At some places, silt is being removed from old ponds, while at others, wells and stepwells are being revived. Borewells no longer in use are now serving as channels for groundwater recharge.

Friends,

Around 1,500 ponds have been constructed in the Sidhi district of Madhya Pradesh. 'Amrit Sarovars' have been restoredin Narsinghpur. Significant water storage capacity has been developed in Nashik, Maharashtra. In Nandyal, Andhra Pradesh, all gram panchayats have joined this campaign, and old ponds have been made functional again. Our cities as well are not lagging behind either; encouraging results from this campaign are visible in Korba (Chhattisgarh), Bhubaneswar (Odisha), and Vizianagaram (Andhra Pradesh). Come, let us also take responsibility for a pond, well, or stepwell in our vicinity - save every drop of water. Every drop saved today serves as the greatest asset for the future of coming generations.My dear fellow citizens, the Commonwealth Games began in Glasgow, just a few days ago. Every Indian is constantly extending one’s best wishes to the Indian contingent.It is their wish that all players and athletes perform exceptionally well and win the hearts of the people.

Friends,

Our youth have achieved remarkable feats in sports recently. PV Sindhu has become the first Indian to win the Japan Open title in badminton; the entire nation is proud of this achievement of hers. The Indian women's cricket team also won its first-ever Test match at the Lords Stadium in London. This is a historic victory; our team won the match by a massive margin of 270 runs. But that is not all - in the long history of Lord’s, this was the first Test match played by a women's team. It was on this very ground that India won her first Cricket World Cup in 1983. Now, our 'Nari Shakti' has brought glory to the nation there.

Friends,

There are also small initiatives that hold great significance. I learned about one such sports-related initiative in South Chittoor, Ernakulam, Keralam. A school there has a Sanskrit club where a teacher, Abhilash ji, is popularizing Sanskrit in a unique way. This project has been named 'Aksharakanduk'; it explains Sanskrit letters in a simple manner by linking them to terms used in football. This makes learning enjoyable while also fostering a deeper connection between people and sports.

My dear countrymen,

Every Indian is filled with pride following the successful launch of 'Vikram-1' last Sunday. All of us Indians were witness to this historic moment for India's Space sector. It is India's first rocket developed by the private sector. Our young innovators achieved something that was once difficult to even imagine…they displayed remarkable skill, passion, and patience. For a long time, our Space sector remained closed to the private sector, denying many interested young people the opportunity to showcase their talent. Keeping the interests of the youth in mind, we opened up the space sector to private enterprise, and today, the world is witnessing the results.

Friends,

Our young friends are also bringing glory to India in the field of science. Science Olympiads are among the most important competitions in the world. A large number of students participate in these events. Olympiads in Physics, Chemistry, Biology, and Mathematics were held just this month. The Indian contingent delivered a spectacular performance in these competitions. In the Physics Olympiad, all five of our students won gold medals, and India secured the top rank.

Over the past decade, students from our country have won either a gold or a silver medal in every Physics Olympiad. In the Chemistry Olympiad, too, all our students won gold medals. This has been our best performance so far. All our students also won medals in the Biology Olympiad, including a gold medal. On the other hand, in the Mathematics Olympiad, our students secured two gold and four silver medals. I am immensely proud of the nation's youth power. It is heartening to see the culture of Olympiads and Hackathons steadily growing in India. I am confident that more and more young people across the country will show interest at such forums and keep the flag of India flying high.

My dear countrymen,

When one possesses both talent and the passion to achieve something, every path becomes easy. A glimpse of that is evident in the efforts currently being made regarding Kashmir's traditional 'Vagu' mat. It is crafted out of reeds and paddy straw. The tradition of making this mat dates back many years. The process begins with harvesting grass and reeds from the marshy regions of Kashmir. After drying them in the sun and sorting the materials, the hand-weaving process begins.

It takes approximately four days for two artisans to complete a single mat. This mat is both unique and eco-friendly. A major feature is that it provides coolness in the summer and warmth in the winter. While it used to be found in every Kashmiri household, its usage had declined over the last few years. Amidst that, Ghulam Hussain ji from Srinagar and his daughter, Tanzila ji, took a pledge. Both dedicated themselves to reviving the tradition of the 'Vagu' craft. Ghulam Hussain ji comes from a very humble background.He faced numerous challenges in this endeavour. However, his resolve to preserve ‘Vagu’ remained unflinched. And within no time, many people began joining this initiative. Ghulam Hussain ji significantly advanced this craft. He also received local government support for his mission.

Today, ‘Vagu’ is rapidly gaining popularity and reaching other parts of the country. I am immensely proud of everyone associated with this effort. Today, we are all emphasizing local products; we are moving forward with the mantra of ‘Vocal for Local.’ In this context, do consider making Kashmir’s ‘Vagu’ a part of your home as well.

Friends,

In our country, tea is not merely a beverage—it embodies a sense of togetherness. Whether it is the start of the day, a meeting with friends, or spending quality time with family, tea becomes an integral part of every occasion. In fact you are, well aware of my own bond with tea.

However, the tea I am bringing into discussion today has not only offered taste but has also infused the lives of many women with the fresh aroma of self-reliance. Women associated with a Self-Help Group in Lakhiwala village, Bijnor district, Uttar Pradesh, have created ‘Vidur Prerna Swadeshi Herbal Tea.’ It contains natural ingredients such as lemongrass, Giloy, Mulethi (licorice), Tulsi, raw turmeric, cinnamon, cardamom, and fennel seeds. Due to its unique taste and qualities, this teahas quickly carved a niche for itself among the people. This herbal tea has garnered immense appreciation at the Mahakumbh in Prayagraj and the International Food Festival in Delhi; even visitors from abroad have shown interest in it.

Friends,

The most inspiring aspect is how it all began. This entire venture started with an investment of just one lakh rupees. Today, the brand has reached major institutions across the country. This initiative demonstrates that when local knowledge, nature, and the self-confidence of women come together, even a small effort can initiate significant change.

My dear countrymen,

People across the country are fulfilling their responsibility towards nature through the ‘Ek Ped Maa Ke Naam’ campaign. When society connects with this sentiment, beautiful and inspiring examples emerge. Friends, the incredible power of public participation was witnessed in Ahmedabad. In the Bhadaj area, over 3.5 lakh saplings were planted within a single hour, with more than 25,000 people joining the effort. School children, NCC cadets, volunteers, and ordinary citizens—everyone participated in this campaign. In the coming years, these saplings will grow into a dense urban forest. This achievement has been recorded in the Guinness Book of World Records.

Friends,

The remarkable resolve of the people was also evident in Uttar Pradesh under the ‘Ek Ped Maa Ke Naam’ campaign, where over 35 crore saplings were planted in a single day - on the 12th of July. As a Member of Parliament representing a constituency in UP, this is a matter of special pride for me.

My dear countrymen,

Trees are not just for humans; they are also home to countless living creatures. After nearly 60 years, the Indian Grey Hornbill is once again making its abode in the Gir forests of Gujarat. This is the result of years of conservation and restoration efforts in Gir. The Hornbill is often referred to as the ‘farmer of the forest.’ They eat these fruits and disperse the seeds far and wide; from these very seeds, new trees grow in the forest. In this way, a single bird helps make the forest lush and green again. I would urge all of you to connect a special occasion in your lives with nature—plant a tree in your mother's name. A small sapling planted today can become a legacy of greenery, clean air, and a beautiful future for generations to come.

My dear countrymen,

We all know that plastic pollution poses a major challenge to the global environment today. Waste from single-use plastic continues to harm nature for years; therefore, proper disposal of plastic is crucial. Friends, a magnificent example of 'Waste to Wealth' has emerged from Sitamarhi in Bihar. Here, waste is being recycled to create attractive benches. About 40 kilograms of single-use plastic are consumed to make one bench. These benches are not only strong, durable, and comfortable but also eco-friendly. They are installed in government schools, parks, and public spaces.

This initiative is also raising awareness among people about environmental conservation. Both local bodies and the district administration play a vital role in this effort.That’s also generating local employment opportunities. This initiative in Sitamarhi shows us that 'Reduce, Reuse, and Recycle' is no longer just a slogan but is becoming a part of our lives.

Friends,

You might recall that in the last episode of 'Mann Ki Baat', I had spoken of 'Ganesh Utsav'. I had urged everyone to worship idols of Ganesha ji made from our country's own clay.

Instead of Ganesh ji made of POP or those imported from abroad, we should install Ganesh ji made from indigenous soil in our homes. Many people have sent me messages and shared their thoughts on this subject. People have told me that they have heeded my request.They have resolved to install idols of Ganesha ji made from local clay. People have written in to say that this topic was previously discussed in ‘Mann Ki Baat,’ and that it helped them take the right steps at the right time. I reiterate my appeal: this time, for Ganpati Puja, install an idol of Ganesha ji made from the soil of our own land in your home and worship it. This effort of yours will, in a way, be a form of worshipping nature itself.

My dear countrymen,

I will now tell you about a person who will make you feel very proud. He is someone actively working in the fields of science and innovation and gaining global recognition; yet, despite that, he remains deeply connected to his roots and never forgets to honour his homeland whenever the opportunity arises. That person is Dr. Ronaldo Laishramfrom Manipur. His name is Dr. Ronaldo, but professionally, he is an astrophysicist. He works in Japan and has been part of the team that discovered a massive cluster of young galaxies.

You might be wondering what exactly he has done. Well, he named this entire cluster the ‘LoktakProto-cluster,’ linking it to a beautiful lake in Manipur. Loktak is a vast freshwater lake. ‘Phumdis’,the floating islands of vegetation in Loktak Lake create a unique landscape; it appears as if small islands are floating in a vast ocean. Similarly, these young galaxies in the universe form a massive structure. Today, Manipur’s Loktak is shining not only on the country's map but also across the vast cosmos. This achievement is a source of pride for every Indian. It teaches our young friends that they can scale new heights while remaining connected to their traditions. These are roots that can also light up the world of stars.

My dear countrymen,

In just a few days - on the 7th of August - our country will celebrate ‘National Handloom Day’. On this occasion, we celebrate the skills and creativity of our weaver brothers and sisters. These friends of ours are carrying forward traditions that have been passed down through generations.

Friends,

Every handloom garment tells the story of a specific region, a community, and the countless people associated with it. These are the people who are proudly dedicated to preserving India’s cultural heritage.

Today, I urge you to honour our weaver friends by encouraging handloom crafts. Come, let us further strengthen the spirit of being ‘Vocal for Local’.

Friends,

The way handloom is being promoted in the country today is improving the lives of a large number of people. We see many examples of this, from Pochampally to Patna and from Kuthampally to Kutch. Today, there are many individuals and groups infusing new energy and identity into our glorious handloom tradition. Some are carrying forward the beautiful tradition of ‘Pochampally Ikat’, while others are engaging women weavers to create wool products. Some are preserving Keralam’s traditional ‘KasavuKala’. This is also providing employment to our mothers and sisters.

Friends,

Another subject I would particularly like to mention is ‘Khadi’. We all know that ‘Khadi’ was very dear to Mahatma Gandhi. During recent years, ‘Khadi’ has become quite popular. Its sales have increased six-fold over the last 12 years. This sales figure has now reached nearly ₹8,000 crore. I urge all of you to definitely buy at least one product or the other made of Khadi, handloom, or handicraft during the upcoming festive season.

My dear countrymen,

If you were asked how many types of musical instruments exist in India, you would likely be left wondering! That is because we possess a vast array of musical instruments and the traditions associated with them. One such instrument is the ‘Chongpreng’ from Tripura; it is quite popular among the tribal communities there. Made of bamboo, this instrument features three strings. It produces a melodious tune that bears resemblance to the *Sarod*. For some reasons, its popularity among the youth had begun to wane. Amid that, Suraj Kumar Debbarma ji resolved to revive its popularity. Today, his efforts are bearing fruit; he performs using the Chongpreng as well as other traditional instruments from the region. He has a deep fondness for Kokborok folk songs, Baul songs& Bengali folk music. Now, I would like to play a short clip for you; it is a piece of music that you will never forget.

Friends,

I am sure listening to thatmust have made you feel good. I am very proud of Debbarma ji; his efforts to popularize traditional music is truly commendable. I urge all of you to share information about traditional musical instruments found in your own vicinity on social media. Such efforts on your part will certainly connect others with traditional Indian music.

My dear countrymen,

Tomorrow, the 27th of July, marks the death anniversary of Bharat Ratna Dr. A.P.J. Abdul Kalam ji. Dr. Kalam’s personality embodied many inspiring facets, yet the role of a teacher was closest to his heart. He inspired children and the youth to dream big. Coincidentally, this week we will also celebrate the pious festival of ‘Guru Purnima’. Our parents are our first teachers, while school teachers impart the knowledge of letters and learning. Guru Purnima is an occasion to express gratitude towards all such mentors. I offer my respectful Pranaam to all the teachers and mentors across the country. Friends, in just a few weeks, we will celebrate the grand festival of our Independence. 15thAugust is a day of pride for every Indian. It is a day to remember the countless heroes who dedicated their all for the freedom of ‘Bharat Mata’.

It is because of their sacrifice and devotion that we hold the Tricolour in our hands today; this Tricolour embodies the ideals of our Constitution.

Friends,

Over the past few years, the ‘Har GharTiranga’ campaign has united the entire nation with a remarkable spirit. The celebration of the Tricolour is visible in every home and every street. This year too, we must carry forward the ‘Har GharTiranga’ campaign with great enthusiasm. We must display the Tricolour at our homes with the utmost respect.

Friends,

Every year before 15th of August, you send me myriad ideas and suggestions. This year as well, please do share your thoughts on MyGov. I look forward to your suggestions.

Friends,

That’s all for today’s ‘Mann Ki Baat’. We will meet again next month with stories of many new achievements and inspiring efforts by our countrymen; until then, I take leave of you. Thank you very much; Namaskar.