সোসিয়েল মিদিয়াগী মফম 2 জুন, 2023

Published By : Admin | June 2, 2023 | 20:12 IST

Strength and Prosperity: PM Modi's Transformational Impact on India's Finance, Agriculture, and Development

  • MAHENDRA PAL June 07, 2023

    माननीय प्रधानमंत्री मोदी सर जी सादर प्रणाम सर🙏 निवेदन है कि अगर किसी बस्तु का रेट चुनाव को देखते हुए कम करना है तो दिसम्बर माह से ही लागू हो जिससे सरकार पर आर्थिक बोझ कम पड़ सके जैसे अन्य राज्य कर रहे हैं धन्यवाद🙏💕🙏💕🙏💕
  • Tribhuwan Kumar Tiwari June 06, 2023

    वंदेमातरम सादर प्रणाम सर सादर त्रिभुवन कुमार तिवारी पूर्व सभासद लोहिया नगर वार्ड पूर्व उपाध्यक्ष भाजपा लखनऊ महानगर उप्र भारत
  • Kuldeep Yadav June 05, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Vibhav chavre June 04, 2023

    respected sir instruct all district BJP head to be in pad yatra to do Jan sampark meet the head of various organizations association and understand their views beside that if we have to pull around 50% vote following actions must har pariwar eak rojgar provide stipend to 10 million youth to skill them 50 % in agriculture, horticulture, pashu and fisheries agriculture University across India, education loan in 5% , gas cylinder not more than 450 rs , railway concession to sr citizens and students, DA to government employees, subsidized insurance to every former , under 8 la pa income group, mother dairy like outlet across India fresh and economical vegetable, fruits , milk , bread , pulse , and cooking oil it will generate huge business and employment, khadi gram udyog must be linked with each panchayat for villagers products , mandatory sale of on line product khadi gram udhyog jai hind jai bharat
  • Vibhav chavre June 04, 2023

    respected sir kind of vande bharat train must for safe traveling but it should be light weight unfortunately kapurthala factory failed to manufacture single piece its very serious concern some body should monitor on daily basis to ensure roll on of 75 trains jai hind jai bharat
  • Ramanlal Amin June 03, 2023

    B.j.p ની કેન્દ્ માની સરકાર તેની સહયોગી પાટિઁ ઓ સાથે સહયોગ સાથે (૧૪) વિવિધ ક્ષેત્રોમાં પોતાની વિકાસ યાત્રા જારી રાખી છે …..આમ તે પોતાના ચૂંટણી એજન્ડા (ઢંઢેરા ) મુજબ આગળ વધી રહી છે એટલું જ નહીં આ યોજનાઓથી તેના પાયાના કાયઁકરોથી માંડીને પ્જા ચૂટાયેલા પ્રતિનિધિઓ આ વસ્તુ પ્જાને સમજાવવાના કામમાં કાયઁક્મો અને પ્વાસ પણ ગોઠવે છે અને પ્જાને સરકારના કામોથી માહિતગાર કરે છે ! ભારતની પ્જાના આ દશકાની દુનિયાના દેશોએ નોંધ લીધી છે તે તો તમે માનનિય .વડાપ્ધાનની આગામી પરદેશની યાત્રામાં જોઈ શકશો ઃ- આ યાત્રા (૨૨ જુન ૨૦૨૩) ના રોજ જે છે તે આપણે વિવિધ ટિ.વી./ચેનલ માધ્યમો મારફતે નિહાળી અને સાંભળી શકીશુ ! વડાપ્ધાન તેમના રેડિયો પરના સંબોધનમાં લોકોને પોતાના નવીન સૂચનો હોય તો તે તેમને જણાવવા હર વખત કહે છે …….આનાથી રુડુ આપણા માટે શુ હોઈ શકે ? ઃ—— વંદે માતરમ્ - ભારતમાતાકી જય ઃ—-
  • BJP Again in 2024 June 03, 2023

    ✍ कामयाब व्यक्ति की सिर्फ चमक लोगों को दिखाई देती है उसने कितने अंधेरे देखे हैं यह कोई नहीं जानता। यदि सपने को सच करना है तो रास्ते बदलो सिद्धान्त नहीं। 🎯 *क्योंकि* 🎯 पेड़ हमेशा पत्तियाँ बदलते हैं जड़ें नहीं✍
  • ashok Kumar agrawal June 03, 2023

    उड़ीसा में हुई रेल दुर्घटना अत्यन्त दुःखद है।भगवान मृतकों की आत्मा को शांति प्रदान करें ।केंद्र सरकार, राज्य सरकार की सहायता पीड़ितों के लिए बहुत शानदार है ।हरिओम हरि ।
  • Ananthu ms June 03, 2023

    very good to visit accident site... otherwise people was very angry
  • Bp Tripathi June 03, 2023

    आदरणीय प्रधानमंत्री जी शत शत नमन आप अच्छा कार्य कर रहे हैं भारत का विश्व में नाम रोशन हो रहा है लेकिन आपको कुछ ऐसे कार्य करना होगा जो राष्ट्र के हित में है नंबर 1 भारत को हिंदू राष्ट्र घोषणा करने की बात को सोचे नंबर दो जनसंख्या नियंत्रण कानून लागू करें नंबर 3 बेरोजगारों को रोजगार की गारंटी दें नंबर 4 गैस सिलेंडर का दाम ₹345 कर दें नंबर 5 एक रुपए किलो गेहूं चावल की प्रथा समाप्त करें मुफ्त में कोई चीज ना दें यह देना है तो काम दें काम के वजह राशन दें नंबर 5 अपने सांसद विधायकों को निर्देश जारी करें वह आपने अपने क्षेत्र में भ्रमण कार्यक्रम करें और नव वर्ष की उपलब्धियों को जनता तक पहुंचाएं जनता के सुख दुख में शामिल हो आपका बीपी त्रिपाठी सामाजिक कार्यकर्ता राष्ट्रभक्त लेखक राष्ट्रवादी हिंदू मित्र धन्यवाद
Explore More
২৭.০৪.২০২৫ দা শন্দোকখিবা মন কি বাতকী ১২১শুবা তাঙ্কক্ত প্রধান মন্ত্রীনা ফোঙদোকখিবা ৱারোল

Popular Speeches

২৭.০৪.২০২৫ দা শন্দোকখিবা মন কি বাতকী ১২১শুবা তাঙ্কক্ত প্রধান মন্ত্রীনা ফোঙদোকখিবা ৱারোল
'Goli unhone chalayi, dhamaka humne kiya': How Indian Army dealt with Pakistani shelling as part of Operation Sindoor

Media Coverage

'Goli unhone chalayi, dhamaka humne kiya': How Indian Army dealt with Pakistani shelling as part of Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
সোসিয়েল মিদিয়াগী মফম 20 মে, 2025
May 20, 2025

Citizens Appreciate PM Modi’s Vision in Action: Transforming India with Infrastructure and Innovation