વડાપ્રધાન મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની વ્યાપક પ્રશંસા થઇ

ભારતે 71માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી, લાલ કિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ આજે સમગ્ર દેશના લોકોમાં ગર્વની લાગણીનું આરોપણ કર્યું હતું જેથી તેઓ 2022 સુધીમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના સ્વપ્નની રચના કરી શકે. તમામ વિભાગના લોકો દ્વારા તેમના સંબોધનની પ્રશંસા કરવામાં આવી હતી. 

વડાપ્રધાનના ભ્રષ્ટાચાર વિરુધ્ધના પગલાં, આતંકવાદ વિરુધ્ધ શૂન્ય સહિષ્ણુતા, આસ્થાના નામે થતી હિંસા અને યુગો જૂની ટ્રીપલ તલાકના ઉલ્લેખને લોકોની વિશેષ પ્રશંસા મળી હતી. વડાપ્રધાનના યુવાનો પર ભાર મૂકવાને પણ પ્રશંસા મળી હતી.

આ રીતે મીડિયા દ્વારા વડાપ્રધાનના સંબોધનને કવર કરવામાં આવ્યું હતું:

કાશ્મીર સમસ્યાને ન ‘ગોળી’ કે ન ‘ગાળ’ ઉકેલી શકશે: સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીનું સ્વતંત્રતા દિવસનું સંબોધન: અસ્થાના નામે થતી હિંસા અસ્વીકાર્ય

સ્વતંત્રતા દિવસ સંબોધન 2017: વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘ચલતા હૈ’ નો યુગ પૂરો થયો, હવે કહો ‘બદલતા હૈ’

વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસના ઉદ્બોધનના 15 ખાસ મુદ્દાઓ
 

લાલ કિલ્લા પરથી 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયાની રચના કરવાનું વડાપ્રધાન મોદીનું આહવાન

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
BrahMos and beyond: How UP is becoming India’s defence capital

Media Coverage

BrahMos and beyond: How UP is becoming India’s defence capital
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent