Chief Minister of Tamil Nadu, Shri O. Paneerselvam, meets PM Narendra Modi
Tamil Nadu CM takes up ban imposed on Jallikattu by the Supreme Court in discussion with PM Modi
PM Modi assures Centre's assistance to address drought situation in Tamil Nadu

તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી પનીરસેલ્વમ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બંને વચ્ચે થયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર મૂકેલા પ્રતિબંધની ચર્ચા થઈ હતી.

જ્યારે પ્રધાનમંત્રીએ જલ્લિકટ્ટુના સાંસ્કૃતિક મહlત્વનો સ્વીકાર કર્યો હતો, ત્યારે તેમણે આ બાબત ન્યાયાલયમાં વિચારાધિન હોવાનું નોંધ્યું હતું.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના તમામ પગલાને સાથસહકાર આપવાની ખાતરી આપી છે.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીને એવી ખાતરી પણ આપી હતી કે રાજ્ય સરકારને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે અને કેન્દ્ર સરકારની ટીમ ટૂંક સમયમાં રાજ્યમાં નીમવામાં આવશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s maternal mortality drops nearly 80% since 1990: Global study

Media Coverage

India’s maternal mortality drops nearly 80% since 1990: Global study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 માર્ચ 2026
March 29, 2026

Citizens Praise PM Modi for The Visionary Shift: Empowering Every Citizen in an Uncertain World