"12th Pravasi Bharatiya Divas to be held in New Delhi"
"Shri Narendra Modi will address special interactive session during 12th Pravasi Bharatiya Divas in Delhi"
"Gujarat’s pavilion at Pravasi Bharatiya Divas to showcase the state’s all round development"
"Shri Modi to address NRIs on 9th January 2014"

૧૨મો પ્રવાસી ભારતીય દિવસ દિલ્હીમાં

  • ગુજરાત પેવેલિયનમાં સર્વાંગી વિકાસની ઝાંખી
  • મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૯ મી જાન્યુઆરીએ સ્પેશિયલ ઈંટરેક્ટીવ સેશનમાં ઉપસ્થિત રહીને એન.આર.આઈ.ને સંબોધશે.
  • ગુજરાતના વિકાસમાં ખાસ્સો એવો રસ દાખવતા એન.આર.આઈ. મુલાકાતીઓ.

નવી દિલ્હી ખાતે આજથી શરૂ થયેલા ૧૨મા પ્રવાસી ભારતીય દિવસમાં ઊભા કરાયેલા ગુજરાત પેવેલિયનમાં એન.આર.આઈ. મુલાકાતીઓ ખાસ્સો એવો રસ દાખવતા નજરે પડ્યા હતા.

ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન દ્વારા ઊભા કરાયેલ પ્રદર્શન સ્ટોલમાં ગુજરાતે ઉદ્યોગ, શિક્ષણ. ટુરીઝમ, જનભાગીદારી જેવાં વિવિધ ક્ષેત્રોમાં કરેલ વિકાસ અંગે મેળવેલ સિદ્ધિઓ, સ્ટેચ્યુ ઑફ યુનિટી વગેરેને પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા ઓવરસીસ ઈંડીયન ફેસીલીટેશન સેંટરમાં પણ એક અલગથી સ્ટૉલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ઈંડસ્ટ્રીઝને લગતી માહિતીનું આદાન-પ્રદાન થશે.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રવાસી ભારતીય દિવસમાં તા. ૯ મી જાન્યુઆરીના રોજ યોજાનાર પ્લેનરી સેશનમાં તેમજ સ્પેશિયલ ઈંટરેક્ટીવ સેશનમાં હાજર રહી એન.આર.આઈ.ને સંબોધશે. આ પ્રસંગે બિન-નિવાસી ગુજરાતી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અને અગ્ર સચિવ (એન.આર.આઈ.) શ્રી પંકજકુમાર પણ ઉપસ્થિત રહેશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govts proposed Rs 277 crore MSME investment set to boost Indias economy: Industry officials

Media Coverage

Govts proposed Rs 277 crore MSME investment set to boost Indias economy: Industry officials
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reviews flood situation in Arunachal Pradesh and Nagaland with MPs from the two states
July 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Arunachal Pradesh and Nagaland and discussed the situation in the two states in the wake of the floods.

Shri Modi said that the Central Government will continue working with the respective state Governments to address the challenges arising from the floods.

The Prime Minister prayed for everyone’s well-being and safety.

In a post on X, Shri Modi said;

“Had a meeting with MPs from Arunachal Pradesh and Nagaland. We talked about the situation in these states in the wake of floods there. The Central Government will keep working with the respective state Governments to address the challenges. Praying for everyone’s wellbeing and safety.”