"Let’s re-pay the debt of the Indian Armed Forces who are committed for the protecting the nation’s security and sovereignty: CM"
"Chief Minister appeals citizens to generously donate on 7th December, Armed Forces Flag Day"

Shri Modi appeals citizens to donate generously on the occasion of Army Flag Day

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરવા અને ઉદાર હાથે સૈનિક કલ્યાણનિધિમાં ફાળો આપવા જાહેર અપિલ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સશસ્ત્રદળના ધ્વજદિન નિમિત્તે સૈન્યના, નૌસેનાના અને વાયુસેનાના બહાદુર જવાનો અને અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે આપણાં સશસ્ત્ર દળોની ફરજનિષ્ઠા અને કર્તવ્યભાવનાની સમગ્ર વિશ્વમાં આગવી પ્રતિષ્ઠા છે. રાષ્ટ્રના સાર્વભૌમત્વની સલામતી અને એકતા માટે દેશની સીમાઓના સંરક્ષણની વિકટતમ સંજોગોમાં પણ ફરજો અદા કરી રહેલા ત્રણેય સેનાના અધિકારીઓ-જવાનોએ કુદરતી કે માનવસર્જીત આફતો દરમિયાન હંમેશા ખડે પગે રહી સ્થાનિક પ્રસાશનની મદદ કરી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત જેવા સીમાવર્તી રાજ્યમાં કપરા સંજોગો અને વિકટ સ્થિતિમાં પણ આપણી સરહદોનું દિન-રાત રક્ષણ કરતા આ સેનાનીઓ અને અફસરો રાષ્ટ્રની સલામતીના એવા પહેરેગીરો છે જેનાથી સમાજની સુરક્ષા થાય છે તેનો વિશેષ ઉલ્લેખ કરી તેમની ઉમદા સેવાઓનો રૂણ સ્વીકાર કરવા ગુજરાતના તમામ નાગરિકોને ધ્વજદિન નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે.

Shri Modi appeals citizens to donate generously on the occasion of Army Flag Day

Shri Modi appeals citizens to donate generously on the occasion of Army Flag Day

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Over 51 lakh households benefit under PM Surya Ghar, 28.4 lakh farm pumps solarised: Govt

Media Coverage

Over 51 lakh households benefit under PM Surya Ghar, 28.4 lakh farm pumps solarised: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting determination, perseverance, and continuous effort in overcoming life's challenges
August 13, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the power of determination, perseverance, and courage in overcoming life's challenges and turning adverse circumstances into favorable ones.

The Prime Minister wrote on X;

"दैवं पुरुषकारेण यः समर्थः प्रबाधितुम्।

न दैवेन विपन्नार्थः पुरुषः सोऽवसीदति॥"

A person who possesses the determination, perseverance and courage to turn adverse circumstances into favorable ones is never defeated by the challenges of life. Instead, through continuous effort and unwavering resolve, he moves forward and ultimately achieves success.